Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 42 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 262 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.66 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 50થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 262 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાહતભર્યા સમાચાર એ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 53 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 258 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.64 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 258 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાહતભર્યા સમાચાર […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 56 કેસો નોંધાયા, રાજ્યમાં આજે 1 વ્યક્તિનું મોત થયું, 196 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.61 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 56 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 196 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા બે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 62 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 534 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 62 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 534 દર્દીઓ રિકવર થયા છે રાજ્યમાં આજે કોરોનાના નવા 62 પોઝીટીવ  […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 65 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 289 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.54 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. ત્યારે રાજ્યના નાગરીકો માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયુ નથી. આજે કોરોનાનાં નવા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 69 કેસો નોંધાયા, 1 લોકોના કોરોનાથી મોત, 208 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત નવમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 69 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતાં 7 વધારે છે. અમદાવાદ શહેરમાં જ એક દર્દીનું મોત થયું છે. 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 70 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 128 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.48 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ અને જૂનાગઢમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 76 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 190 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાની બીજી લહેર ખતમ થતાંની સાથે જ કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનાં નવા 76 કેસો નોંધાયા છે. જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 190 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે રાજ્યમાં 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 8,19,835 પર પહોંચ્યો છે. અને મોતનો […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 80 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 228 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ અને અરવલ્લીમાં 1-1 […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 84 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 300 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનાં કેસો એકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાનાં 84 કેસો નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત 300 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 98.44 ટકા થયો છે.  ગુજરાતમાં કોરોનાના નવા 84 […]