Browsing category

શ્રદ્ધાંજલી

ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયું, હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપ્યું

રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ આપતાં જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના […]

વીર શહીદ સંજય સાધુની પત્નીએ સોળે શણગાર સજીને પતિને આપી અંતિમ વિદાય, હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટ્યા

આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં […]

જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને મુકાયો અંતિમ દર્શન માટે, 1 વાગ્યે અંતિમ યાત્રા

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે ગઇકાલે લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેમની આજે જામકંડોરણામાં અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને 7થી 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઇકાલે 61 વર્ષની વયે નિધન થયું હતું. […]

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા વડોદરાનો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ

વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. વડોદરાનો યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાની જાણકારી પરિવારને માળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ […]

જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે ગૌ ભકત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાયમાતા રોજ બેસણાંમાં આવીને બેસે છે અને આંસુડા સારે છે !

” દીકરી ને ગાય દોરે ત્યાં જાય” આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય, તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની ! જ્યાં બની છે આ અજીબોગરીબ ઘટના ! સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી. પશુઓમાં પણ ભારોભાર સંવેદનાઓ ભરેલી હોય છે. એ દર્શાવતો કિસ્સો તાજેતરમાં જ […]

4 વર્ષનો માસૂમ મૃત્યુ પહેલા 4 લોકોને આપતો ગયો નવું જીવન

ચંદીગઢમાં રહેતો 4 વર્ષનો હાર્દિક મરતા પહેલા 4 લોકોને નવજીવન આપતો ગયો. તેની બંને કિડની અને કોર્નિયા 4 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હાર્દિક છત પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. જેને PGI હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં વધુ વાગવાને લીધે આ દુર્ઘટનામાં તે કોમામાં જતો રહ્યો, અને મોતને ભેટ્યો. ધાબા પરથી પડીને ઘાયલ […]

જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે. PMOએ તેમને બે-ત્રણ દિવસમાં મીટિંગ ફિક્સ કરવાનો જવાબ મોકલ્યો છે. આ રકમ તે તેમની ટેક્સેબલ […]

અમરેલીના નાનકડા ગામનાં ખેડૂતોએ છાતી ફુલાવી દે તેવું કર્યું કામ, શહીદોને કરી આ રીતે મદદ

‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં હુમલામાં શહીદ થયેલા સૈનિકો માટે આ ગામનાં ખેડૂતોએ હમદર્દી દર્શાવી છે. આ ગામનાં ખેડૂતોએ સરકારે જમા કરાવેલા ખાતાનાં પૈસા […]

‘એક શામ, શહીદોં કે નામ’ : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન

સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે “એક શામ શહીદો કે નામ – ભારત કે વીર” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડની આસપાસનું ફંડ એક્ઠું થયું હતું. શહીદો માટે કરીએ તેટલું […]

લાઠી તાલુકા ના અનમોલ રત્ન એવા દેવચંદભાઈ કાકડીયાનું દુઃખદ અવસાન

લાઠી ના જરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડીયા ને શ્રધાંજલિ પાઠવતા ગુજરાત ના અસંખ્ય સાંસદ, ધારાસભ્યો, મંત્રી શ્રીઓ  અને હજારો વિદ્યાર્થી ઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.. લાઠી તાલુકા ના જરખીયાના વતની હાલ સુરત જાહેર જીવન નું અજવાળું એક ડઝન થી વધુ સંસ્થા ઓ માં સેવારત સ્વ દેવચંદભાઈ કાકડીયા ના દેહાંવસાન થી લાઠી […]