Browsing Category

શ્રદ્ધાંજલી

જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને મુકાયો અંતિમ દર્શન માટે, 1 વાગ્યે અંતિમ યાત્રા

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે ગઇકાલે લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેમની આજે જામકંડોરણામાં અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને 7થી 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ…
Read More...

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા વડોદરાનો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ

વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ…
Read More...

જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે ગૌ ભકત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના દુઃખદ અવસાનથી દુઃખી ગાયમાતા રોજ…

" દીકરી ને ગાય દોરે ત્યાં જાય" આ કહેવત કદાચ સંવેદનાના આધારે પડી હોય, તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની ! જ્યાં બની છે આ અજીબોગરીબ ઘટના ! સંવેદના એ ખાલી માનવીઓમાં જ હોય એવું નથી. પશુઓમાં પણ ભારોભાર…
Read More...

4 વર્ષનો માસૂમ મૃત્યુ પહેલા 4 લોકોને આપતો ગયો નવું જીવન

ચંદીગઢમાં રહેતો 4 વર્ષનો હાર્દિક મરતા પહેલા 4 લોકોને નવજીવન આપતો ગયો. તેની બંને કિડની અને કોર્નિયા 4 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હાર્દિક છત પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. જેને PGI હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં વધુ…
Read More...

જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે…
Read More...

અમરેલીના નાનકડા ગામનાં ખેડૂતોએ છાતી ફુલાવી દે તેવું કર્યું કામ, શહીદોને કરી આ રીતે મદદ

‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં…
Read More...

‘એક શામ, શહીદોં કે નામ’ : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન

સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે "એક શામ શહીદો કે નામ - ભારત કે વીર" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની…
Read More...

લાઠી તાલુકા ના અનમોલ રત્ન એવા દેવચંદભાઈ કાકડીયાનું દુઃખદ અવસાન

લાઠી ના જરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડીયા ને શ્રધાંજલિ પાઠવતા ગુજરાત ના અસંખ્ય સાંસદ, ધારાસભ્યો, મંત્રી શ્રીઓ  અને હજારો વિદ્યાર્થી ઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.. લાઠી તાલુકા ના જરખીયાના વતની હાલ…
Read More...

શહીદ મેજરના પત્ની પોતાનાં પતિને શ્રદ્ધાંજલી આપવા જોડાશે આર્મીમાં, મહેનત કરીને પરિક્ષામાં ટોપ કર્યું,

પોતાના પતિ જે આર્મીમાં મેજર હતા અને શહીદ થઈ ગયા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની પત્ની ગૌરી મહાડિકે સેનામાં જોડાવાનું નક્કી કર્યું. ગૌરીએ સ્ટાફ સિલેક્શન કમીશનની પરિક્ષા પાસ કરી અને તેમાં ટોપ રેંક મેળવી. ગૌરીએ કહ્યું કે એ ક્ષણ તેના માટે…
Read More...

શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર

ખાખી વર્દી પહેરીને જવાન પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દે છે જેથી દેશના અન્ય લોકો શાંતિની ઊંઘ લઈ શકે. કહી શકાય કે કોઇપણ દેશના જવાન તેનો આધારસ્તંભ હોય છે. તેમના વગર ડર વગરની જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આઝાદીની પહેલા અને પછી…
Read More...