Browsing category

શ્રદ્ધાંજલી

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર “ધનસુખભાઇ ભુવા”ની પ્રતિમાની અનાવરણવિધિ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવી જેમાં શહીદવીર ધનસુખભાઇ ભુવાના પિતાશ્રી તેમજ […]

પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે

ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા…. સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી … ગુજરાત-સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાના તરસમીયા ગામમાં પવિત્ર અને ધાર્મિક એવા સોનાણી કુળમાં ઈ.સ.૧૯૩૦ ,વિ.સ.૧૯૮૬ […]