Browsing Category

ધાર્મિક

જાણો કારતક વદ અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન…

મંગળવાર, 26 નવેમ્બરે અમાસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ અમાસનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થઇ શકે છે. અહીં જાણો અમાસના દિવસે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએ. સ્નાન અને દાન કરવાની…
Read More...

ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીનો ફોટો જરૂર રાખવો…

ઘરમાં હકારાત્મકતા ટકાવી રાખવા માટે ઘરમાં દેવી-દેવતાઓના ફોટો અને મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલી આવે છે. આ સંબંધમાં માન્યતા છે કે દેવી-દેવતાઓના પ્રતીક ચિહ્ન, મૂર્તિ, ફોટાના રોજ દર્શન કરવાથી આપણો સ્વભાવ હકારાત્મક થવા લાગે છે.…
Read More...

ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની સાથે જ પોતાના કુળદેવતા અને કુળદેવીની પણ જરૂર પૂજા કરવી જોઈએ, પૂજા કરતી…

જે ઘરોમાં નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ હકારાત્મક રહે છે. પૂરી એકાગ્રતાથી પૂજા કરનારા ભક્તોને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. પૂજાના સંબંધમાં અનેક નિયમ પણ બતાવ્યા છે, જેનું પાલન કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે…
Read More...

સંકટોનો નાશ કરવા માટે કરવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી વ્રત, આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્ર દેવની ઉપાસના…

સંકષ્ટ ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ પંચાંગમાં પ્રત્યેક ચંદ્ર માસમાં બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવનારી કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટ ચોથ…
Read More...

કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા…

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે, જેણે લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. ગઇકાલે મંગળવારે દેવદિવાળી એટલે કે કાર્તિકી પુર્ણિમાએ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પુર્ણિમાને લોકો ત્રિપુરારી પુનમ તરીકે પણ ઓળખે છે, ત્યારે દેશભરના અનેક…
Read More...

દિવાળીના 4 દિવસ પહેલાં આવતી અગિયારસને રમા એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે…

આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એકાદશી 11 નવેમ્બરે છે. આ વ્રત વિશેની માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે, ત્યાં સુધી…
Read More...

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને…
Read More...

તમારા ઘરમાં કીડીઓનું હોવું આપે છે આ વાતના શુભ – અશુભ સંકેત, જાણો અને કરો આ ઉપાય

આપણે દર વખતે કીડીઓ ને નજર અંદાજ કરીએ છીએ. અને તેને મારી પણ નાખીએ છીએ. અને તેને આપણે વધુ મહત્વ પણ આપતા નથી. તેને આપણે ફક્ત જીવજંતુ જ સમજીએ છીએ. પણ આવું નથી. કીડીઓ કોઈને કોઈ સંકેત હંમેશાં આપતી રહે છે. પણ આપણે તેને સમજી શકતા નથી. જો તમારા…
Read More...

છઠ પૂજાના દિવસે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ

ગુરુવાર 31 ઓક્ટોબરથી છઠ પૂજાનું પર્વ શરૂ થઈ ગયુ છે. શનિવાર, 2 નવેમ્બરે કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ તિથિ છે. આ તિથિએ સંધ્યા સમયે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવાની પરંપરા છે. રવિવાર, 3 નવેમ્બરે સવારે પણ સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવશે અને પૂજા…
Read More...

લાભ પાંચમ માનવ જીવનમાં સૌભાગ્ય પ્રાપ્તિ, ઇચ્છા પૂર્તિ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે, જાણો લાભ…

કારતક મહિનામાં સુદ પક્ષની પાંચમને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ 1 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. સૌભાગ્ય પંચમી માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી બધી જ સાંસારિક…
Read More...