આવો છે 1500 કરોડનું દાન કરનાર પટેલનો મહેલ, મળ્યો ફ્લોરિડિઅન ઓફ ધ યર એવોર્ડ.

અમેરિકા, ઇંગ્લેન્ડ કે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કિરણ પટેલ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને રિઅલ એસ્ટેટ ડેવલપર ડો.કિરણ પટેલને ફ્લોરિડા ટ્રેન્ડ…
Read More...

ત્રણ સ્વજનના એક સાથે મોતથી ડોબરીયા અને ગજેરા પરિવારમાં કલ્પાંત

ગોજારો અકસ્માતઃ રેતી ભરેલુ કાળમુખુ ડમ્પર બામણબોર નજીક રાજકોટના લેઉવા પટેલ પરિવારની કાર પર ચડી જતાં નિધીબેન રાજેશભાઇ ગજેરા (ઉ.૩૦), તેના નણંદ રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજડી ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ના કમકમાટી ભર્યા મોત…
Read More...

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી…… બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી…
Read More...

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા…
Read More...

નિલકંઠધામ બનાવનાર અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા ધર્મવલ્લભદાસજી સ્વામિ જેણે 14 વર્ષથી નથી લીધું…

વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે.…
Read More...

ખેડૂતના દીકરા હોય તો એક વાર જરૂર વાંચજો 

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે. પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે.…
Read More...

આજે ક્યાં ઉદ્યોગપતિ નો બર્થ ડે છે? જાણો અહીં ક્લિક કરીને 

સુરતઃ હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી…
Read More...

ભેસાણ ગામના સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ ફુલવાળા એ કરી 1700 કી.મી. ની પદયાત્રા

જૂનાગઢ ના ભેસાણ ગામે રહેતા સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ વિરાણી (ફુલવાળા- ઉ.વ.૫૧) ઘણા સમય થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. જેન્તીભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય નો ચંચાર થાય અને લોકો માં ધર્મ અને ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ…
Read More...

પટેલ બિઝનેસમેને ₹.400થી શરૂ કરેલા ધંધાને પહોંચાડ્યો 8 હજાર કરોડે

શૂન્યમાંથી સર્જન કરવું આ સ્પર્ધાત્મક યુગમાં સામા પાણીએ તરવા જેવું છે. તેમાંય વળી પરિવારનું એક પણ સભ્ય ન હોય તેવા ફિલ્મમાં મોખારાના સ્થાને પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ કોઠાસૂઝ, ઘગશ અને મુલ્યોના જોરે હીરાના ચળકાટમાં જાતને…
Read More...

શ્રી રૈયા બાપા પટેલ અને રૈયાણી શાખ નો ઇતિહાસ

ગુજરાતના સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતયાઁ અને ભાખ ગામમાં રહ્યાં. ત્યાંથી આ કુટુંબ ખંભાળિયુ અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદત દરમિયાન શામળ પટેલનાં વંશની મહંત‚ ગોવો‚ ધીરો‚ આશો‚ પુંજો‚ ધરમશી‚ સાતો અને માલો એ પ્રમાણે વંશાવલી…
Read More...