આ છે પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયા, આવું છે તેમનું જીવન,

જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી. તેવા વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. 1958માં જામકંડોરણામાં જન્મેલા વિઠ્ઠલભાઇએ 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા…
Read More...

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે 23મીએ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરાશે.આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા જઈ રહ્યો છે. જેમાં…
Read More...

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા 🎤 કિરણ ગજેરા એ કઇ રીતે મેળવી સફળતા જાણો એમનાં જીવન વિશે.

ગુજરાતી સંસ્કૃતિ તેમજ કલાકારોની કદર માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે. એમાંય ગુજરાતી ગાયક કલાકારોની તો વાત જ અલગ છે. લોકગીત, ભજન, લગ્નગીત સહિતના કાર્યક્રમ માટે મૂળ અમરેલી જિલ્લાની ગાયક કલાકાર કિરણ ગજેરા પણ આ ક્ષેત્રમાં સારૂ નામ ધરાવે છે.…
Read More...

પુણ્યતિથિ એ સરદારને શ્રદ્ધાંજલિ ના આપી શકતા હોય તો સરદારના નામનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી

આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 68મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે આખું ભારત હિબકે ચડેલું અને રાષ્ટપતિ સહિતના તમામ નેતાઓ પ્રોટોકોલને એકબાજુ મૂકીને સરદારને અંજલિ આપવા મુંબઇ પહોંચી ગયેલા.…
Read More...

વિઠ્ઠલભાઈની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ધટાડાયો

સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેઓ તબિયતના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહીયા  છે. પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે. અમદાવાદ હોસ્પિટલ ખાતે…
Read More...

ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો

ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20…
Read More...

આ છે લવજીભાઈ બાદશાહનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ, તસવીરોમાં જુઓ મન મોહી લેતો નજારો

ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા…
Read More...

સમસ્ત પટેલ સમાજનું ગૌરવ કિરણ હોસ્પિટલ સુરત

કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ…
Read More...

શ્રી ખોડલધામ કાગવડ ખાતે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને પ્રાર્થના કરવાનો…

સૌ મિત્રોને જણાવવાનું કે તા.૭.૧૨.૧૭ ને ગુરુવાર ના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે ખોડલધામ કાગવડ ખાતે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને માં ખોડલને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો સૌ મિત્રોને આપણા વડીલ…
Read More...