રાજકોટમાં મનપાના પાપે ખખડધજ રસ્તા પર પોલીસે લાકડી અને ગન મુકી પાવડા-તગારા ઉપાડ્યા, સામાન ભરાવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેમ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોઠારિયા ચોકડી પાસે ખાડાને કારણે વાહનમાંથી…
Read More...

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવા સરકારે સમય આપ્યો, PUCની 30 સપ્ટેમ્બર, HSRPની 16 ઓક્ટોબર સુધી મુદત…

ગુજરાત સરકારે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ્સ એક્ટ, 2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે…
Read More...

ભાજપના જ નેતા એ ખખડધજ રસ્તાની ખોલી પોલ, કહ્યું-ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે?

નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે…
Read More...

સરકાર ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે આપશે 60 ટકા ભંડોળ

કેન્દ્ર સરકાર દ્વારા ગોબર અને ગૌમૂત્રથી નવાં ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરીને સરકારી ભંડોળ મેળવી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ કમિશનના જણાવ્યા અનુસાર, ડેરીની સાથે સાથે ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનવાળાં સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆતમાં…
Read More...

ભાદરવી પૂનમ મેળો- યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રધ્ધાનું ઘોડાપૂર, ભાદરવી પૂનમના મહામેળામાં લોકો…

પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચેલા લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પર…
Read More...

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના…

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે,…
Read More...

બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત…

એક લોકકથા પ્રમાણે પ્રાચીન સમયમાં બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં, આ કારણે તેમનું નામ દુઃખી…
Read More...

ભાદરવી પૂનમ સાથે જ થઇ જશે શ્રાદ્ધપક્ષનો પ્રારંભ, ક્યાં દિવસે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું, આ રીતે જાણો,…

ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ…
Read More...

નવસારીના રત્નકલાકારે કેન્સરથી પીડાતી 10 વર્ષની બાળકીને લોહીના સ્ટેમ સેલનું દાન કરીને આપ્યું જીવનદાન

રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10…
Read More...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાને જીવ જોખમમાં મૂકીને આગમાંથી 3 બાળકોને બચાવ્યા

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં લાગેલી આગમાં હોસ્પિટલના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ક્રિષ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 3 નવજાત બાળકોને બચાવ્યા હતા. ત્રણ બાળકોને બચાવનાર ક્રિષ્ણા આગના ધુમાડાથી ઘેરાયેલી હોસ્પિટલનો…
Read More...