ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો…
Read More...

એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો…

એક લોક કથા પ્રમાણે કોઈ નદીના કિનારે એક શેઠ રહેતો હતો. તેની પાસે એક નાવ પણ હતી. એક દિવસ તેણે વિચાર્યું કે તેની નાવ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેના પર પેન્ટ કરાવી લેવું જોઈએ. એમ વિચારીને શેઠે તે નાવ એક પેન્ટરને આપી દીધી અને તેની પર નવો રંગ લગાવવા…
Read More...

ખેડુત પેન્શન સ્કીમ- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે? જાણો કેવી રીતે દર મહિને 3000 રૂપિયાનું…

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમમાં 60 વર્ષની વય પછી ખેડુતોને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વડાપ્રધાન કિસાન માનધન યોજનામાં ખેડૂત જેટલી રકમનું યોગદાન કરશે એટલી જ રકમ કેન્દ્ર પણ…
Read More...

હિંદુ પરંપરા મુજબ કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ? જાણો પૂર્વજો માટે કરવામાં આવતા શ્રાદ્ધની…

શનિવાર, 14 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂનમ છે. 15 મીથી કૃષ્ણપક્ષની શરૂઆત થતાની સાથે જ શ્રાદ્ધપક્ષ શરૂ થશે. પિતૃપક્ષ શરૂ થવાની સાથે જ પિતૃઓ માટે શુભ કામ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પરિવારમાં કોઈ…
Read More...

પાલનપુરના કુંભલમેર ગામના ખેડૂતની દિકરી સેજલ પટેલ દેશની સેવા કરવાંનું પિતાનું સપનું પુરું કરવાં…

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી…
Read More...

ઘરે ATM કાર્ડ ભૂલી ગયા હો તો પણ હવે પૈસા ઉપાડી શકાશે, આ બેંકોએ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આ સેવા…

દેશમાં હવે ATM કાર્ડ વગર કેશ ઉપાડવાનું કામ સરળ બની ગયું છે. SBI પછી વધુ એક સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયા(BOI)એ આ સુવિધા શરૂ કરી દીધી છે. આ સુવિધા દ્વારા હવે બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો QR કોડ સ્કેન કરી ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. આ માટે બેંકે…
Read More...

ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા, PAK આર્મીને સફેદ ઝંડો બતાવીને લાશો લઈ જવી પડી

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાનેન આખી દુનિયામાંથી સપોર્ટ નથી મળ્યો ત્યારે અકળાયેલું પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરીને તેમનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. જોકે તેમાં પણ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે.…
Read More...

બાઈક પર ખોળામાં બેઠેલું બાળક પણ ત્રણ સીટ ગણાશે, ટ્રાફિક પોલીસ ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે

બાઈક પર દંપતી જો ખોળામાં બાળકને બેસાડીને જતું હોય તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ બાળકને પણ ત્રણ સવારી માનીને ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે. જૂના મોટર વાહનના કાયદામાં પણ બાળકને ત્રીજી સવારી માનવામાં આવતું હતું. પરંતુ…
Read More...

પિતા અને પુત્ર બૂટની દુકાને ગયાં. ત્યાં બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ…

એક પ્રસિદ્ધ કથા પ્રમાણે એક પિતા પોતાના નાના પુત્રને બજારમાં લઈ ગયાં. બજારમાં પુત્રને નવાં બૂટ અપાવવાં માંગતાં હતાં, એટલે તેઓ પુત્રને બૂટની દુકાને ગયાં. બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ…
Read More...

અનોખી ઘટના – ભારતમાંથી કિડનેપ થયેલો દીકરો 20 વર્ષ પછી અમેરિકામાંથી મળ્યો, પેરેન્ટ્સે કહ્યું-…

ચેન્નાઈમાં 20 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો હાલ તેના માતા-પિતાને મળી ગયો છે. આ દીકરાને પોતાની પાસે રાખવાની તેના પેરેન્ટ્સે ના પાડી દીધી. વર્ષ 1999માં ચેન્નાઈના નાગેશ્વર રાવ અને શિવગામીના બે વર્ષના દીકરા અવિનાશનું કિડનેપ થયું હતું. એક…
Read More...