શુ તમને પણ પગમાં થઇ ગઇ છે કપાસી(કણી), તો અજમાવો આ અકસીર ઉપાય, જાણો અને શેર કરો
ફૂટ કોર્ન્સ એટલે કે પગમાં ઇજા થવી સામાન્ય વાત છે. જ્યારે પગની ત્વચા કઠોર થઇ જાય છે તો તે કપાસી બની જાય છે. તે થવા પર ચાલવા અને ફરવામાં ખૂબ સમસ્યા થવા લાગે છે. કેટલીક વખત તમને જૂતા પહેરવા પણ મુશ્કેલ થઇ જાય છે. ફૂટ કોર્ન્સથી છૂટકારો મેળવવા…
Read More...
Read More...
ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન કરી સમાજને…
દીકરીને ગાય દોરે ત્યાં જાય, મોવિયાના ચંદુભાઈ કાલરિયાએ દીકરાના મોત બાદ પુત્રવધૂનું કન્યાદાન કરી બે બાળકો સાથે પુત્રવધૂને દીકરી બનાવીને વિદાય આપી હતી.
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા પટેલ પરિવારે સમાજને પ્રેરણારુપ કાર્ય…
Read More...
Read More...
8 કલાકમાં ખતમ થઈ ગયો આખો પરિવાર, પતિએ ટ્રેન સામે કુદીને જીવ આપ્યો, પત્નીએ બાળકીની હત્યા કરી…
દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. સવારે અંદાજે 11.30 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આઘાતમાં સાંજે 7.30 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી…
Read More...
Read More...
અમદાવાદના નારોલમાં 12 વર્ષની બાળા પર ગેંગરેપ, સગીરાને સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરાઈ
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ…
Read More...
Read More...
મોરબીમાં જન આરોગ્યને ચેડા કરવાની શરમજનક ઘટના આવી બહાર, બ્રેડના પેકેટમાથી નીકળી એવી વસ્તુ જે જોઈને…
મોરબીમાં ગઈકાલે જન આરોગ્યને ચેડા કરવાની શરમજનક ઘટના બહાર આવી હતી. જેમાં એક વ્યક્તિએ દુકાને બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈને જોતા એક બ્રેડમાંથી ઉંદરનું મૃત બચ્ચુ નીકળ્યુ હતુ.
બાદમાં આ વ્યક્તિએ કલેક્ટરને આ અંગે લેખિતમાં ફરીયાદ કરી હતી. જેના…
Read More...
Read More...
ગુજરાતનો વધુ એક જવાન કાશ્મીરમાં થયો શહીદ, ચોટીલાના ઝીંઝુડાનો 22 વર્ષીય જવાન વનરાજ દેગામા દેશની સરહદે…
ગુજરાતનો વધુ એક જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો છે. ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આજે સાંજે અમદાવાદ ખાતે શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવે તેવી શક્યતા છે. આવતી કાલે…
Read More...
Read More...
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો, 6 મહિનામાં બીજી વખત વધાર્યો ભાવ, ભાવવધારો આજથી…
GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના…
Read More...
Read More...
ઇસબગુલનું રોજ સેવન કરવાથી હરસ મસાની સમસ્યાથી મળશે કાયમ માટે છૂટકારો, જાણો ઇસબગુલથી થતા અન્ય ફાયદાઓ
ઇસબગુલ એક આયુર્વેદિક દવા હોય છે. તેનો છોડ દેખાવમાં એલોવેરા જેવો હોય છે. તેની ઉપર ઘઉંની જેમ ફુલ લાગે છે. જેમા રહેલા બીજને નીકાળીને ઇસબગુલ બનાવવામાં આવે છે. તેમા લેક્સટિવ, કૂલિંગ અને ડાઇયુરેટિક ગુણ રહેલા છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે.…
Read More...
Read More...
35 વર્ષ બાદ એકસાથે 4ને ફાંસી થશે, નિર્ભયાના દોષિતોનું ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે
નિર્ભયાકાંડના ત્રણ દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ફાંસી નક્કી થઈ ગઈ છે. ગમે ત્યારે ડેથ વોરંટ ઈશ્યુ કરાશે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ વિનયની દયાની અરજી પાછી ખેંચવાવાળી અરજી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેની અરજી પર…
Read More...
Read More...
સુરત / એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી સૌરભ વાર્ષ્ણેયને હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ…
‘પિતા કરિયાણાની શોપ ચલાવતા હતાં એટલે ફિ ભરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈને ફી ભરતા હતાં. આર્થિક સ્થિતી સારી ન હતી એટલા માટે મારા પાસે સારા માર્ક્સ લાવવા સિવાય કોઈ ચાન્સ ન હતો એટલા માટે દિવસના રોજ 4 કલાક જ…
Read More...
Read More...