Trending
- ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં
- કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે
- દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં
- મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત
- ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં
- રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,152 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 3,023 દર્દીઓ સ્વસ્થ થયાં
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં અળાઈઓ નીકળે તો અપનાવો આ રામબાણ ઇલાજ, ઘરમાં પડેલી વસ્તુઓ જ આપશે છુટકારો
ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન
જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે.એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા…
Read More...
Read More...
આણંદઃ માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના…
Read More...
Read More...
અંજારના ખેડોઇ નજીક ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મોત
અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે.અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો…
Read More...
Read More...
લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન
વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે…
Read More...
Read More...
સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત
આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતાલેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા…
Read More...
Read More...
માત્ર ૪ પાનનો કમાલ, સફેદ વાળ કાળા કરવાની સાથે આપશે બીજા ઘણા ફાયદા
જામફળ તો સ્વાદિષ્ટ હોય જ છે, સાથે-સાથે તેના ફાયદા પણ બહુ હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે જામફળ કરતાં પણ વધુ ફાયદા તેના પાનમાંથી મળે છે. જામફળના પાનમાં રહેલ એન્ટિ એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણો દ્વારા ઘણી…
Read More...
Read More...
દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો
જ્યારે તમે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યા હોવ છો તો તમને કેટલીક એવી વાતો અથવા અધિકાર હોય છે જે તમને ખબર નથી હોતા. તમારી ઓછી માહિતીના કારણે કોઈ અન્ય તમારા અધિકારો છીનવાઈ શકે છે અથવા તમને તેના ફાયદાથી દૂર કરી શકે છે. આ એવા નિયમ છે જેની માહિતી…
Read More...
Read More...
સેવા, શપથ, અને સપ્તપદીનો સમન્વય બનશે લેઉવા પટેલ સમાજનાં સમુહ લગ્ન
જુનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી ગામે 29 એપ્રિલે યોજાનાર લેઉવા પટેલ સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ સેવા,શપથ અને સપ્તપદીનો સમન્વય બની રહેશે. 27 એપ્રિલે સ્વામીનારાયણ મંદિર ખાતે 56 દિકરીઓને 70 જેટલી વસ્તુઓનો કરીયાવર અપાયો, 29 એપ્રિલે જળ બચાવો…
Read More...
Read More...
માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ
કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન,…
Read More...
Read More...
લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી
ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો.અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે…
Read More...
Read More...