‘આટલા ટાઈમથી તૈયારી કરું છું, ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ’, સિવિલ સર્વિસીસની…
સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી મોટા વરાછા નિવાસી ભાવનગરના હીરા વેપારીના પુત્રએ ગુરુવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. સિવિલ સર્વિસીસની પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પાસ થયા બાદ કોરોનાને લઈ બીજા રાઉન્ડમાં વિલંબ થઈ…
Read More...
Read More...
નવજાત બાળકના ફેફસાં-શ્વાસનળી વચ્ચેની ગાંઠને દૂર કરવા રેર સર્જરી કરી એક ક્ષણે બંધ પડેલા હૃદયને ફરી…
બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકની કિકીયારીઓ સમગ્ર ઘરના વાતાવરણને રમણીય બનાવી દે છે. પરંતુ ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે બન્યું છે. 5 મહિનાનું નવજાત…
Read More...
Read More...
કરોડોની વીમાની રકમ મેળવવા ડીસાના CA પતિએ સોપારી આપી અકસ્માતમાં પત્નીની કરાવી હત્યા, બે સંતાન બન્યાં…
આજથી એક માસ અગાઉ લાખણીના ગેળા હનુમાનજી મંદિરે પતિ સાથે પગપાળા દર્શન કરવા જઈ રહેલી ડીસાની મહિલાના કાતરવા નજીક કારની ટક્કરે થયેલા મોત પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પતિ લલિત ગણપતજી ટાંક (માળી)એ જ મિત્રની મદદથી…
Read More...
Read More...
અંજીરથી હાડકાં બનશે મજબૂત-પેટ રહેશે સ્વસ્થ, અંજીર ખાવાના ફાયદાઓ વિશે જાણો અને શેર કરો
અંજીરનું સેવન પેટ સંબંધી તકલીફોમાં ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ તે ખીલને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
અંજીર ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે એટલે જ સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયી છે. તેના સેવનથી પાચનને લગતી તકલીફો દૂર થાય છે,…
Read More...
Read More...
ભૂલથી પણ ન ફેંકશો નારંગીના બીજ, તેનાથી થતા ફાયદાઓ જાણો અને શેર કરો
નારંગી ખાવી દરેક લોકોને પસંદ હોય છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે જે દરેક લોકોને પસંદ હોય છે. જેનું તમે ડાયરેક્ટ કે પછી જ્યૂસ નીકાળીને કોઇપણ રીતે લઇ શકાય છે. પરંતુ નારંગી ખાધા પછી તમે તેના બીજ ફેંકી દો છો. પરંતુ શું તમે જાણો છો કે તેના બીજ…
Read More...
Read More...
ગુજરાતની ઓળખમાં વધારો કરનાર આ 5 વડલાઓ અને તેમની ખાસિયત વિશે જાણો, અચૂક લેજો મુલાકાત
ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, અને તેમાના કેટલાક તો તેની શાનમાં વધારો કરે છે. તેઓ તેની અલગ જ ખાસિયત ધરાવે છે અને સાથે તે ખાસ કરીને પોતાના માટે જ જાણીતા છે. આજે અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતમાં આવેલા વડલાઓની. અને તે શા માટે જાણીતા છે…
Read More...
Read More...
સુરતમાં પરિણીતાનું કોઈ અજાણ્યાએ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી, ‘2 વર્ષનો પુત્ર અને 4…
સુરત શહેરમાં વધુ એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને…
Read More...
Read More...
સુરત: ‘મારી પત્ની સાથે તારે આડાસંબંધ છે’, પતિએ માર મારી જબરદસ્તી આવી કબૂલાતનો વીડિયો…
સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લૂંટ, હત્યા, મારા મારી, રેપ અને મહિલા અત્યાચારની ઘટના રોજે-રોજ સામે આવી રહી છે. ત્યારે પતિ પત્ની વચ્ચે વહેમના સંબંધમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી જબરદસ્તી પત્ની સાથેના…
Read More...
Read More...
મોરબીમાં ત્રણ બકરાની બલી ચડાવાઈ, વીડિયો થયો વાયરલ, વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ…
મોરબીમાં એક પ્રસંગમાં ત્રણ યુવકોએ તલવારથી બકરાનું માથું કાપી નાખવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી…
Read More...
Read More...
વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન: ગણપતપુરા ગામે છે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ…
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને…
Read More...
Read More...
