પત્નીની હત્યા કર્યા બાદ પતિ બની ગયો ‘પૂજારી’, 9 વર્ષ બાદ ઝડપાયો, પકડાય નહીં તે માટે…
પત્ની સાથેના વિવાદ બાદ રોડ પર ગોળી મારીને હત્યા કરીને ફરાર થયેલા આરોપી પતિની 9 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આરોપી આટલા વર્ષોથી ઓડિશામાં છુપાયેલો હતો. ગાઝિયાબાદ એસપી સિટી સેકન્ડ જ્ઞાનેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વસુંધરામાં 29 સપ્ટેમ્બર…
Read More...
Read More...
સનસનીખેજ હત્યા: મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ માફી માંગીને લગ્ન કર્યા અને પછી રસી મુકવાના બહાને…
ડાબડીમાં હત્યાનો એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલા સાથે પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી આરોપીએ પીડિત મહિલા સાથે લગ્ન કર્યા અને પછી તેને રસી મુકવાના બહાને ઉત્તરાખંડની પહાડીઓ પરથી ધક્કો મારી દીધો. મહિલાની હત્યાના આરોપીની…
Read More...
Read More...
આખા પરિવારને કાળ ભેટ્યો: જામકંડોરણાના દુધીવદર નજીક સ્વિફ્ટ કારે બાઇકને ફૂટબોલની જેમ ફંગોળતા દંપતી…
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ નજીક ગઈકાલે રાત્રે સ્વિફ્ટ કારે બાઈકને ફૂટબોલની જેમ ફંગોળતા દંપતી અને તેના આઠ મહિનાના પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આખા પરિવારને કાળ આંબી જતા સગા-સંબંધીઓ અને મિત્ર…
Read More...
Read More...
સુરતમાં પિતાએ બીજા લગ્ન કરવા દીકરીને બાળ આશ્રમમાં મૂકી, કોર્ટે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં સર્જાયા…
સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માસૂમ દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ માં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી-પૌત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.…
Read More...
Read More...
રાજકોટમાં પરિણીતાની ધોળે દિવસે હત્યા! ઘરમાં ઘૂસીને 7 મહિનાની સગર્ભાને પૂર્વ પતિએ ધડાધડ ગોળીઓ ધરબી,…
રાજકોટમાં બીજા લગ્ન કરનાર પત્નીનું ખૂન કરવા ગોરખપુરથી બંદુક સાથે આવ્યો, રવિ પાર્કમાં બપોરે પતિ-પત્ની જમતા હતા ત્યારે જ ૫ૈસાની ઉઘરાણી કરી માથામાં ગોળી ધરબી દીધી
રાજકોટના રવિ પાર્ક શેરી નંબર ૧૦માં ધોળા દિવસે ફયરીંગ કરી સગર્ભાની હત્યા થયાનો…
Read More...
Read More...
છોટાઉદેપુરના છુછાપુરા નજીક ST બસ અને કાર વચ્ચે અક્સ્માતમાં ચાર લોકોનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા,…
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 30 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 57…
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 30 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 57 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ…
Read More...
Read More...
આવી બેદરકારીઓને કારણે થાય છે એપેન્ડિક્સ, ઓપરેશનથી બચવા જાણો તેના લક્ષણો અને કરો આ ઉપાય
એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે લાખો કેસ નોંધાય છે. જેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં તેનો ઉપચાર કરવો જરૂરી છે.
લક્ષણ
કબજિયાત, ગેસની સમસ્યા
પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર…
Read More...
Read More...
આ કોઈ મોડલ નથી પણ IPS અધિકારી છે, પોતાના લુક્સ ઉપરાંત કામની પણ છે જોરદાર ચર્ચા, ડોક્ટર બન્યા બાદ…
નવજોત સિમી (IPS Navjot Simi) બિહાર કેડરના વર્ષ 2017 બેચના IPS અધિકારી છે અને તે પોતાના કામ ઉપરાંત લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. UPSC પરીક્ષામાં સિમીને બીજા પ્રયત્ને સફળતા મળી અને તે આઈપીએસ બની ગયા.
View this post on Instagram…
Read More...
Read More...
વાગડના ડાભુડા ગામમાં ચાલે છે ગાયો માટે અન્નક્ષેત્ર: જીવદયા માટે કાયમ સેવારત રહે છે સેવાભાવીઓ, જરૂર…
પૂર્વ કચ્છની પાવન ભૂમિ ધરાવતા વાગડ વિસ્તારમાં વર્ષોથી જીવદયાનું કામ થતું આવ્યું છે. જેના પુરાવા ઇતિહાસમાં પણ મળી રહે છે. વાગડ એટલે ભચાઉ અને રાપર વિસ્તાર. જ્યાં ગરમ તાસીરની છાપ ધરાવતા વાગડવાસીઓ સ્વભાવે સ્વમાની અને તેની સાથે લાગણીશીલ પણ ખરા.…
Read More...
Read More...