UKમાં 100 વર્ષીય પટેલ માજી માટે સરપ્રાઈઝ પાર્ટી, 26 વર્ષની ઉંમરે થયા’તા વિધવા

યુકેઃ બોલ્ટનના હિન્દુ સમુદાયના સભ્યોએ એક પટેલ વૃદ્ધ મહિલા માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. કામરીબેન પટેલે 12મી ડિસેમ્બરના રોજ તેમના 100માં જન્મદિવસની ઉજવણી કરી. મિત્રો તથા પરિવરજનોએ તેમની જન્મદિનની ઉજવણી કરવા માટે વેસ્ટહોનટનની મર્ક્યુરી મોટેલમાં એક ચા પાર્ટી કરવાનો નિર્ણય લીધો હતો. 1917માં ભારતમાં થયો હતો જન્મ – શતાયુ વ્યક્તિનું મિત્રો અને પરિવારજનો દ્વારા […]

251 પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નમાં પારેવડીઓના હાથમાં લાગી મહેંદી

સુરતઃ- અબ્રામાના પી.પી. સવાણી સંકુલમાં 24 ડિસેમ્બરે 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ અનોખા લગ્ન સમારોહમાં દુલ્હનોમાં એક ખ્રિસ્તી અને પાંચ મુસ્લિમ કન્યાઓ છે. ત્યારે આ તમામ પારેવડીઓના હાથે આજે મહેંદી લગાવવામાં આવી હતી. ત્યારે તમામ કન્યાઓ સહિત મહેમાનોમાં હાજર રહેલા મેયર અને આઈપીએસ,આઈએએસની પત્નીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મહિલાઓના હાથે મુકાયો કાર્યક્રમ […]

આ છે પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયા, આવું છે તેમનું જીવન,

જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી. તેવા વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. 1958માં જામકંડોરણામાં જન્મેલા વિઠ્ઠલભાઇએ 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા છે. હાલ તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આઇસીયુમાં છે. અનેક ચડાવ-ઉતારને માત આપી વિઠ્ઠલભાઇ જીવનમાં સતત આગળ વધ્યાં છે. […]

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે 23મીએ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરાશે.આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા જઈ રહ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થશે અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવશે. નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે હિન્દુ લગ્ન […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા 🎤 કિરણ ગજેરા એ કઇ રીતે મેળવી સફળતા જાણો એમનાં જીવન વિશે.

ગુજરાતી સંસ્કૃતિ તેમજ કલાકારોની કદર માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે. એમાંય ગુજરાતી ગાયક કલાકારોની તો વાત જ અલગ છે. લોકગીત, ભજન, લગ્નગીત સહિતના કાર્યક્રમ માટે મૂળ અમરેલી જિલ્લાની ગાયક કલાકાર કિરણ ગજેરા પણ આ ક્ષેત્રમાં સારૂ નામ ધરાવે છે. અમરેલીના ચલાલા ગામે જન્મેલી કિરણના પિતા ડ્રાઈવરની જોબ કરતા હતા. સાત સભ્યોના મોટા પરિવારની […]

પુણ્યતિથિ એ સરદારને શ્રદ્ધાંજલિ ના આપી શકતા હોય તો સરદારના નામનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી

આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 68મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે આખું ભારત હિબકે ચડેલું અને રાષ્ટપતિ સહિતના તમામ નેતાઓ પ્રોટોકોલને એકબાજુ મૂકીને સરદારને અંજલિ આપવા મુંબઇ પહોંચી ગયેલા. સરદાર પ્રત્યે સૌને અનહદ સ્નેહ હતો કારણકે સરદાર ત્યાગ અને સમપર્ણની મૂર્તિ હતા. સરદારની રાષ્ટ્રભક્તિ વિશે જેટલી વાતો […]

વિઠ્ઠલભાઈની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ધટાડાયો

સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેઓ તબિયતના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહીયા  છે. પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે. અમદાવાદ હોસ્પિટલ ખાતે તેમની પાસે રહેલા તેમના ભાણેજ શ્રી પી.સી.સાવલિયાએ જણાવ્યા મુજબ વિઠ્ઠલભાઈની તબિયત માં સુધારો દેખાય રહયો છે તેમને ન્યુમોનીયા માટી ગયો છે. તેમજ […]

ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો

ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20 વર્ષ સુધી ઉત્પાદન મળશે. આમ ખેડૂતો બાગાયતી ખેતી કરી લાખો કમાઇ […]

આ છે લવજીભાઈ બાદશાહનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ, તસવીરોમાં જુઓ મન મોહી લેતો નજારો

ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. રોજીરોટી કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ […]