ભારતના સૌથી નાની વયના શહીદ બાજી રાઉત, 12 વર્ષની ઉંમરે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી

14 નવેમ્બર એટલે કે બાળ દિન નિમિત્તે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર 12 વર્ષના એક બાળકનો ફોટોગ્રાફ શેર કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. તે ફોટોગ્રાફ હતો બાજી રાઉતનો. બાજી રાઉત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી નાની વયનો શહીદ હતો. એણે માત્ર 12 વર્ષની કુમળી વયે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી. આટલી નાની ઉંમરે પણ […]

સંકટોનો નાશ કરવા માટે કરવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી વ્રત, આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્ર દેવની ઉપાસના કરવામાં આવે છે

સંકષ્ટ ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ પંચાંગમાં પ્રત્યેક ચંદ્ર માસમાં બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવનારી કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટ ચોથ કહે છે. આ વખતે શુક્રવાર, 15 નવેમ્બરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રની ઉપસના […]

ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી ગયું, ખેડૂતે સસલાને ઉપાડ્યું અને પકાવીને ખાઇ લીધું, બીજા દિવસે ફરી ખેડૂત તે વૃક્ષ પાસે ગયો, ત્યાં અનેક સસલા રમતા હતા, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં કોઈ ગામમાં આળસું ખેડૂત હતો. તેની પાસે જમીન પણ હતી પરંતુ તે મહેનત નહોતો કરતો અને ભાગ્યના ભરોસે બેઠો રહેતો હતો. જેમ-તેમ તેનું ગુજરાણ ચાલી રહ્યું હતું. એક દિવસ તે બપોરે વૃક્ષની નીચે સૂતો હતો. ત્યારે ત્યાં એક સસલું દોડતા આવ્યું તેનો પીછો એક શિયાળ કરી રહ્યો હતો. ગભરામણના કારણે ખેડૂત પાસે જ […]

સુરતમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા 20 વર્ષના યુવકને BRTS બસે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત, પરિવારે એકમાત્ર સહારો ગુમાવ્યો

રાજ્યમાં દરરોજ હજારો અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. જ્યારથી ગુજરાતમાં બીઆરટીએસ બસ સેવામાં આવી ત્યારથી સમયાંતરે અકસ્માતો થતા રહે છે. આજે પણ સુરતમાં એક મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા 20 વર્ષના યુવકને બીઆરટીએસ બસે અડફેટે લીધો હતો. જેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા બસ પર […]

હળવદના ખેડૂતે 50 વિઘાનો કપાસનો પાક ખેતરમાં ભેગો કરી દિવાસળી ચાંપી, જાણો ખેડૂતે હૈયાવરાળમાં શું કહ્યું?

ઝાલાવાડમાં સૌથી વધુ કપાસનું વાવેતર હળવદ પંથકમાં થાય છે. પરંતુ આ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. અને મોટા ભાગે કપાસ નો પાક નિષ્ફ્ળ ગયો છે. ત્યારે હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાક નિષ્ફ્ળ જતા એક ખેડૂતે પચાસ વીઘાના ઉભા કપાસને પાડીને સળગાવી દેવાની શરૂઆત કર્યાની ઘટના સામે આવતા પંથકમાં સનસનાટી મચી જવા […]

રાજકોટ પોલીસે બે દિવસ ઓરિસ્સાના નક્સલી વિસ્તારમાં રહી વેશપલ્ટો કરી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપીને પડી પાડયો

શહેરના નાનામવા વિસ્તારની બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ઓરિસ્સાના નક્સલી વિસ્તારના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું, કૃત્યને અંજામ આપી નક્સલી વિસ્તારમાં ભાગી ગયેલા શખ્સને દબોચવા રાજકોટ પોલીસ નક્સલી વિસ્તારમાં ખાબકી હતી અને વેશ પલટો કરી આરોપીને દબોચી લઇ રાજકોટ લઇ આવી હતી. બે મહિના પહેલા બે પૂર્વે સગીરાનું અપહરણ થતાં મામલો તાલુકા પોલીસ […]

માતા શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસામ મહિલા પોલીસે તેમનાં બાળકો સાચવ્યાં, એમના કામના સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે વખાણ

ઇન્ટરનેટને લીધે આજે દુનિયાનું કદ નાનું થઈ ગયું છે. દેશના કોઈ પણ ખૂણાની વાત મિનિટોમાં આપણી સુધી પહોંચી જાય છે. 10 નવેમ્બરે આસામ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેના લોકો વખાણ કરતા આજે પણ થાકતા નથી. આ ફોટામાં બે મહિલા પોલીસ હાથમાં બાળક લઈને ઉભેલા દેખાય છે. Children sleep […]

ગુજરાતમાં સૌથી મોટું મગફળી ખરીદીમાં નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, મામલો પહોંચ્યો PM મોદી સુધી, જાણો વિગતે

ગુજરાતમાં ખરીફ ૨૦૧૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને નાણાં તો ચુકવાઈ ગયા હતા પરંતુ હવે તેમાં નકલી રસીદનું કૌભાંડ સામે આવ્યું છે, આ કારણસર હવે ગુજકોમાસોલના વડપણ હેઠળ ખરીદી કરનારી સહકારી સંસ્થાઓના કરોડો રૂપિયા સલવાયા છે. સમગ્ર મામલે ગારિયાધાર તાલુકા સહકારી સંઘ, શિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓએ […]

દેવ દિવાળીએ મા અંબાના ચાચરચોકમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટી, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું

મંગળવારે દેવ દિવાળીએ મંદિરોમાં ભારે ભીડ ઉમટી હતી. યાત્રાધામ અંબાજીમાં માના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. કારતકી પૂનમે એટલે દેવ દિવાળી. જેને લઈ ધાર્મિક સ્થળોમાં પણ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી કાલે સવારથી જ જિલ્લામાં આવેલા […]

કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા, જોઇ લો સુંદર અને ભવ્ય નજારો.

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે, જેણે લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. ગઇકાલે મંગળવારે દેવદિવાળી એટલે કે કાર્તિકી પુર્ણિમાએ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પુર્ણિમાને લોકો ત્રિપુરારી પુનમ તરીકે પણ ઓળખે છે, ત્યારે દેશભરના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. વર્ષમાં એકવાર બનતો […]