અમદાવાદમાં વધુ એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો, કાર અને બસની વચ્ચે કચડાઈ મહિલા, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જયમાલા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા જ્યારે બસની પાછળ ઉભા હતા ત્યાં પાછળથી આવી રહેલી અન્ય કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે. […]

15 વર્ષમાં આ કચ્છી નારીએ દિલ્હી-મુંબઈ સહિત દેહ વ્યાપારમાંથી 6 હજાર મહિલાઓને બહાર કાઢી અને સ્વનિર્ભર બનાવી

મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોના કુખ્યાત રેડ લાઇટ એરિયામાં અનેક અસભ્યકામો થતાં હોય છે. પોલીસ અને સામાજિક સંસ્થાઓના અનેક પ્રયત્નો છતાં દેહવિક્રય સહિતની બદી ત્યાં યથાવત છે. તેવામાં આ રેડ લાઇટ એરિયામાં રેડ કરીને છેલ્લાં દોઢ દાયકામાં છ હજારથી વધારે મહિલાઓને આ દેહવેપારમાંથી બહાર કાઢવાનું યશ કચ્છી સન્નારી ત્રિવેણીબેન આચાર્યને જાય છે. તેમના આ કાર્યને […]

બાંગ્લાદેશ ગેરકાયદે ભારતમાં રહેતા તેમના નાગરિકોને પાછા બોલાવશે, બાંગ્લાદેશે ભારતને અપીલ કરી કે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે

બાંગ્લાદેશે ભારતને અપીલ કરી છે કે તે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે. વિદેશમંત્રી અબ્દુલ મોમેને રવિવારે કહ્યું કે, સરકાર ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોને પાછા બોલાવશે અને તેમને વસવાટ કરવાની મંજૂરી આપશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સારા છે અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC)ના કારણે તેની પર કોઈ અસર નહીં પડે. મોમેનના જણાવ્યા […]

અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી

અમેરિકામાં મહેસાણાના વધુ એક પટેલ યુવકની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. અમેરિકાના મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત 14 નવેમ્બરે ભટાસણના કિરણ પટેલની હત્યા બાદ બે માસમાં બીજી હત્યાની ઘટના બની છે. ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણીપમાં રહે છે જોટાણા તાલુકાના […]

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇને મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રા નીકળી, હાઇવે પર ગૂંજ્યો મા ઉમાનો જયઘોષ

ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ માઇભક્તો તાલુકાના ગામે ગામથી મહેસાણા આવી પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રથ, […]

કડકડતી ઠંડીમાં આપણા જવાનો કેટલા સુરક્ષિત? ઠંડીમાં જવાનોને ખાવાની અને પહેરવાની જરૂરી ચીજવસ્તુઓ પણ મળતી નથી: રિપોર્ટ

આપણે સૌ શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે સીમા ઉપર જવાનો આપણી સુરક્ષા કરવા જાગે છે. સરકાર આ જવાનોની વીરતા ઉપર ચુંટણી જીતી લે છે, સર્જીકલ સ્ટ્રાઈક કરાવે છે, એર સ્ટ્રાઇક કરાવે છે પરંતુ તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી જે ખૂબ ચિંતાજનક વાત છે. CAGના રક્ષા સેવા અને સેનાના એક રિપોર્ટ ઉપરથી tribune […]

સ્વામિનારાયણ સાધુને મહિલા સાથે હોટલમાં શરીરસુખ માણવું ભારે પડ્યું, વિડિઓ બનાવીને 50 લાખની માંગણી કરતા હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું

માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના 29 વર્ષના એક વાસના ભુખ્યા સાધુને એક મહિલાએ અમદાવાદની એક હોટેલમાં બોલાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે પોતાના ત્રણ સાગરિતોની મદદથી આ મહિલાએ પહેલેથી કરેલી ગોઠવણ મુજબ આ કામલીલાનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો મોકલી મહિલા તથા તેના સાગરિતોએ સાધુ પાસે 50 લાખની […]

રાજકોટમાં હૈદ્રાબાદ દુષ્કર્મ જેવી ઘટના સ્હેજમાં બનતા રહી ગઈ, એક બહાદૂર યુવાને હિંમતભેર પ્રતિકાર કરીને મહિલાને મુક્ત કરાવી

હૈદ્રાબાદની મહિલા તબીબની દેશભરમાં કંપારી છુટાવી દેનારી ઘટનાની માંડ શાહી સુકાઈ છે. અને રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો હજી રાજકોટવાસીઓના દિમાગમાં તાજો છે ત્યાં ફરી રાજકોટમાં ગત રાત્રીના હૈદ્રાબાદ વાળી ઘટના ઘટતા એક જાગૃત યુવકના કારણે સ્હેજમા રહી ગઈ હતી. મવડી પ્લોટના આનંદ બંગલાચોક નજીકથી ગતરાત્રે ઓટો રિક્ષામાં આવેલા બે શખસો […]

સ્પોર્ટ્સ શૂઝ ન હોવાથી બેન્ડેજનાં શૂઝ બનાવી 11 વર્ષની એથ્લીટે 3 ગોલ્ડ મેડલ જીત્યાં

ઈન્ટરનેટ પર હાલ 11 વર્ષની છોકરીનો ફોટો જોઈને લોકો તેનાં વખાણ કરી રહ્યા છે. ફીલીપાઈન્સની રહેવાસી રિહા બુલોસ એથ્લીટ છે, તેણે હાલમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. રિહા પાસે દોડવા માટે શૂઝ નથી આટલી તેણે બેન્ડેજનાં શૂઝ બનાવ્યાં. સ્કૂલ કોમ્પિટિશનમાં રિહાએ 400 મીટર, 800 મીટર અને 1500 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યાં છે. અફસોસની વાત […]

આ ખેડૂતે લોન લઈને ડુંગળી વાવી હતી, પછી ભાવ વધવાને કારણે રાતોરાત બની ગયો કરોડપતિ

હાલ દેશમાં ડુંગળીનાં ભાવથી કોણ પરેશાન નથી, પણ કર્ણાટકના 42 વર્ષીય ખેડૂત માટે ડુંગળી લોટરી બનીને આવી છે. મલ્લિકાર્જુન પાસે ડુંગળીનું વાવેતર કરવા માટે રૂપિયા નહોતા, આથી તેણે લોન લઈને ખેતી કરી. ડુંગળીના ભાવ વધી જતા તેને ફાયદો થઈ ગયો. ડુંગળીને કારણે જિંદગી બદલાઈ ગઈ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, મેં લોન લઈને […]