કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક! કોંગી સાંસદ વિવેક તન્ખાએ કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે બિલ રજૂ કર્યું

કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ રાજ્યસભામાં એક વિધેયક રજૂ કર્યું છે. જેના વિશે તર્ક આપતાં તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમને સાથે થયેલા અન્યાયને દૂર કરવા માટે અનેક વર્ષોથી ઓછા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ બિલ થકી કાશ્મીરી પંડિતોને આર્થિક, સામાજિક અને રાજનીતિક પુનર્વાસ આપવાની જોગવાઈ છે. આ બિલ સાથે જ તેમણે […]

ગુજરાતના આકાશમાં જોવા મળ્યો અદ્દભૂત નજારો, લોકોમાં કુતુહલ, આકાશમાંથી અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ ધસમસતો આવ્યો

ગુજરાતના વિવિધ ભાગોમાં આકાશમાં એક અદ્દભૂત નજારો જોવા મળતો લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમાં તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર સાથે કુતુહલ ફેલાયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલે સાંજે 7:30 કલાકની આસપાસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આકાશમાં ચમકતી લાઈટ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગુજરાતના બોટાદ, સાંતલપુર, રાધનપુર, […]

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! 10 ટકે 10 લાખની સામે 60 લાખ ચુકવ્યા, વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો

અમદાવાદનાં (Ahmedabad news) પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરનો (Usurer) ફરી એક વાર આતંક જોવા મળી રહ્યો છે. જમીન મકાનની દલાલી (home and land broker) કરતા યુવકે મકાન લેવા તેમજ ઘંઘા અર્થે લીધેલા 10 લાખની સામે પોતાની મિલ્કત વેચીને 60 લાખ આપ્યા તેમ છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ (kidnapping) કરી ઢોર માર માર્યો હતો. […]

ગાંધીનગરમાં આપના યુથ વિંગ દ્વારા અનોખો વિરોધ કરાયો, પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક ચાલકોને રૂ. 5નું ડિસ્કાઉન્ટ આપ્યું

દેશમાં વધતી જતી મોંઘવારીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા આજે ગાંધીનગરના પેટ્રોલ પર ઉપર ઉભા રહીને પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક ચાલકોને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. દેશભરમાં મોંઘવારીએ માઝા […]

તૂટેલો રેલ પાટો જોઈ મહિલાએ સાડી ઉતારી રેલવે ટ્રેક પર બાંધી, રોકાઈ ગઈ ટ્રેન, મહિલાના સાહસ અને સમજદારીથી મોટી દુર્ઘટના થતા બચી.

એટાથી આગરા જઇ રહેલી પેસેન્જર ટ્રેન ગુરુવારે મોટા અકસ્માતનો ભોગ બનવાથી બચી. રેલવેના પાટા તૂટેલા હતા. એવામાં નગલા ગામની મહિલાએ આ તૂટેલા પાટા જોયા તો ખતરો સમજી ગયા. ટ્રેન સામેથી આવી રહી હતી. ઓમવતી નામની મહિલાએ લાલ રંગની સાડી પહેરી હતી. તેમણે સાડી ઉતારીને ટ્રેકની વચોવચ બાંધી દીધી અને રેલવે ચાલકને ખતરાનો ઈશારો કરી દીધો. […]

મારા બાપ-દાદાએ કોઈ દી નથી વિચાર્યુ ગાય, ભેંસ રાખવા લાયસન્સ લેવા પડશેઃ પરેશ ધાનાણી

વિધાનસભા ગૃહની અંદર ઢોર નિયંત્રણ બિલ ગઈકાલે સત્રના અંતિમ દિવસે પસાર કરવામાં આવ્યું છે અડધી રાત સુધી આ બિલને લઇને 7 કલાક જેટલી ચર્ચાઓ ચાલી હતી. પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો હતો. પરેશ ધાનાણીએ બિલનો વિરોધ કરતા કહ્યું કે, મારા બાપ દાદાએ કોઈ દિવસ નથી વિચાર્યુ ગાય, ભેસ, ઘોડા રાખવા લાયસન્સ લેવા પડશે. તેમણે કહ્યું કે, […]

સરકારી સ્કૂલો બંધ કરીને તે બાળકોને ખાનગી સ્કૂલોમાં લાવવાનું ષડયંત્ર ચાલે છેઃ ઈસુદાન ગઢવી, ખાનગી સ્કૂલોએ કરેલો ફી વધારો પાછો ખેંચો, નહીં તો રસ્તે ઉતરી આંદોલન કરીશું

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોએ જે […]

સુરતમાં મહિલા કોંગ્રેસની રેલી: ‘સસ્તો દારૂ મોંઘું તેલ, ભાજપ તારા રાજમાં કેવો ખેલ?’

દેશભરમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. મધ્યમ અને ગરીબ પરિવારોનું રોજેરોજનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે તેલ, પેટ્રોલ, રાશન, ગેસનો બાટલો સહિતની જીવનજરૂરી ચીજવસ્તુનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ મોંઘવારીના મુદ્દે પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વમંત્રી ડો. કીર્તિબેન અગ્રાવત અને પ્રખર કોંગ્રેસી આગેવાન શહેનાઝ બાબીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી […]

BJPના મહિલા સાંસદે PMની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા કહ્યું કે મોદીજી આ યુગના કૃષ્ણ ભગવાન, 16 કલાઓ તેમનામાં પણ છે:

રાજસભામાં બુધવારે જનજાતિય મંત્રાલય સાથે જોડાયેલા એક બિલ પર ચર્ચા કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મહિલા સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા કહ્યું કે તેમની પાસે પણ 16 કલાઓ છે. જોકે ઉપ સભાપતિ હરિવંશે ભાજપના સભ્યને બે વખત ટકોર કરી કે પોતાની વાત માત્ર બિલ સુધી સીમિત રાખો. રાજ્યસભામાં ભાજપની સંપતિયા […]

અમદાવાદમાં ડોક્ટરે હાથમાં ઈન્જેકશન મારી આપઘાત કરતા ચકચાર, દોઢ મહિના પહેલા સગાઈ તૂટી ગઈ હતી

અમદાવાદમાં આવેલ શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં હાથમાં ઈન્જેકશન મારીને આપઘાત કર્યો છે. જેમાં આત્મહત્યાનું કારણ અકબંધ છે. તથા દોઢ માસ પહેલા સગાઈ તૂટી જતા ડિપ્રેશનમાં હોવાથી આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. તેમજ પોલીસે આપઘાતને લઈને વધુ તપાસ શરૂ કરી છે. દોઢ મહિના પહેલા પાર્થની સગાઈ તૂટી ગઈ હતી શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર પાર્થ પટેલે […]