અમદાવાદની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદની આયેશાએ (Ayesha suicide case) પોતાના પતિ અને દહેજના (dowry case) કારણે થવાના ત્રાસના કારણે વીડિયો (ayesha video) બનાવી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આવા કેટલાક અન્ય કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) અનંતપુર જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. અહીં લગ્નના માત્ર 14 મહિનામાં જ પતિ અને સાસરિયાઓ પોતાનો […]

સુરતમાં અકાઉન્ટન્ટ પતિએ સુસાઇડ નોટ ખિસ્સામાં રાખી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો, લખ્યું મારી પત્નીને મારો મૃતદેહ આપવો નહીં

સુરત શહેરના પાંડેસરા નંદનવન રેલવે ઓવરબ્રિજ નીચે એક અકાઉન્ટન્ટે સુસાઇડ નોટ ખિસ્સામાં લઈ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતક હેમંત પટેલે પારિવારિક ઝગડાને લઈ આપઘાત કર્યો હોવાની આશંકાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. […]

બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો વિડિયો વાઈરલ

કોસંબા નજીક એક ફાર્મ પર સગીરા (minor girl) સાથે ત્રણ વાર દુષ્કર્મ આચરનાર (rape accused) આરોપીનું મોત થયું છે. ચોથી વખત કૃત્યને અંજામ આપવા જાય એ પહેલા સગીરાએ બુમાબુમ કરતા પિતાના હાથે પકડાય ગયેલા આરોપીને સગીરા પિતા અન્ય ત્રણ લોકો એ માર માર્યો હતો એવો આક્ષેપ આરોપીએ કર્યો હતો. લાજપોર જેલમાંથી સારવાર અર્થે સિવિલમાં (civil […]

“તું એક લેડીસ શું કરી શકે.. તું બોલાવી લે”, મહિલા દિવસે જ રાજકોટમાં વકીલ અને CA બહેનો ઉપર હુમલો, પાંચ ઝડપાયા

રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વભરમાં 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની (International womens day) ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ શહેરમાં વિશ્વ મહિલા દિનના સવારના ભાગમાં સ્ત્રીના માન-સન્માન તેમજ તેના નિવૃત પીએસઆઇ (ex PSI) પિતા ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપીઓની (five accused arrested) […]

સુરતમાં AAPના કોર્પોરેટરનો સપાટો: ‘ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજો,’

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કોર્પોરેશનના અધિકારીઓની ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ સામે રીતસરે મેદાનમાં પડ્યા છે અને એક પછી એક પોલ ખોલી રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરીયાએ દ્વારા વરાછા ઝોનના અધિકારીઓને સ્પસ્ટ જણાવી દીધુ છે કે, જો ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજો. સુરતમાં હાલમાં પૂર્ણ થયેલ સાથનિક સ્વરાજની […]

પતિએ માસીજી સાસુ સાથે લગ્ન કરી પત્નીને કહ્યું-તું મરી જા, પત્નીએ કહ્યું- મારે નથી બનવું બીજી આઇશા; પતિની માત્ર અટકાયત કરાઈ

બીજી આયશા ન બનવા માંગતી સૈયદપુરા નાગોરીવાળની પરિણીતાની અરજી બાદ પણ આત્મહત્યા માટે ઉશ્કેરનાર પતિ સામે ન તો ગુનો નોંધાયો છે ન તો પતિ સાથે સમાધાન થયું. હાલ પતિ સામે અટકાયતી પગલા ભરી અરજીની તપાસ હાથ ધરાઈ છે. તાજેતરમાં અમદાવાદની આઇશાએ પતિના ત્રાસને લઈને આપઘાત કરી લીધો હતો. આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે […]

મહેસાણા વૃદ્ધાશ્રમમાં આશરો લઇ રહેલા બાને વહુએ કહ્યું-હું તમારી સેવા નહીં કરું, દીકરાએ લાખોનો બંગલો લીધો,પણ 80 વર્ષની મા માટે જગ્યા નથી

મોટા દીકરાએ લાખોનો બંગલો લીધો, પરંતુ મારા નસીબમાં તેમાં એક રૂમ પણ નથી. વહુએ જ્યારે હું તમારી સેવા તો શું તમને ઘરમાં રાખીશ પણ નહીં તેવું કહ્યું ત્યારે પુત્ર ચૂપ રહ્યો અને આજે તેની ચૂપકિદી મને વૃદ્ધાશ્રમ સુધી ખેંચી લાવી છે…. આ શબ્દો છે મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતાં 80 વર્ષનાં બાનાં. શરીરે અશક્ત અને […]

રાજકોટમાં 10 વર્ષની ધતિંગલીલાનો પર્દાફાશ: લગ્નમાં બે વાર નિષ્ફળ યુવક જ્યોતિષ બન્યો, મૂળાની વિધિથી ઉતાર કરતો, 2500થી 1 લાખની ફી વસૂલી લોકોને છેતરતો

રાજકોટમાં 10 વર્ષથી દોરા, ધાગા, જ્યોતિષ, મૂળાની વિધિથી ઉતારનું કામ કરનાર જ્યોતિષી અશ્વિન મણીલાલ મહેતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અને તાલુકા પોલીસની મદદથી પર્દાફાશ થયો છે. રાજકોટના વકીલ સાથે છેતરપિંડી કરતાં જ્યોતિષીનો ભાંડાફોડ થયો છે. ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી આખરે પકડાતા અને લોકઅપનો અનુભવ થતા બધી જ જ્યોતિષી નીકળી ગઇ છે. લગ્નમાં […]

મચ્છર ભગાડતી કોઈલ તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકસાન, અપનાવો આ 7 કુદરતી ટ્રીક, 10 મિનિટમાં જ મચ્છરો તમારા ઘરથી થઇ જશે પલાયન

સામાન્ય રીતે બજારમાં મચ્છર મારવા માટેની અનેક પ્રકારની દવાઓ મળે જ છે. પરંતુ તેનો ઉપયોગ આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જાણીને આશ્ચર્ય થશે કે, મચ્છર ભગાડતી કોઈલ 100 સિગરેટ જેટલો ધુમાડો છોડે છે. તો હવે વિચારો કે, તે તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન પહોંચાડી શકે છે. ઘરના બાળકોના શ્વાસમાં પણ આ ધુમાડો જાય છે. જે […]

સુરતમાં મનપાની ઘોર બેદરકારીને લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

સુરતમાં (Surat) મનપાની (SMC)ની ઘોર બેદરકારીને લઈને એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે .માટી વાળા રસ્તા પર ડામર પાથરી દેતા તે રસ્તામાં ભૂવો પડ્યો અને આ ભૂવામાં (Bike Rider died in Accident) બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી અને બાઇકમાં આગ લગતા બાઈક […]