પાટડીમાં બીનવારસી લાશોની અંતિમવિધિ કરતું અનોખું મિત્ર મંડળ, ભરત વરસાણી અને રાજુ વરસાણી નામના બે ભાઇઓ આ સેવાયજ્ઞ શરૂ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકની કેનાલોમાં ડુબેલી અને રેલ્વે પાટા પર કચડાયેલી હાલતમાં મળી આવેલી બિનવારસી લાશોની અંતિમવિધિ પાટડીનું એક અનોખું મિત્ર મંડળ વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં આ મંડળે છેલ્લા 15 વર્ષમાં 80થી વધુ બીનવારસી લાશોની અંતિમવિધિ ભગીરથ કાર્ય કર્યું છે. નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ રણકાંઠા વિસ્તારને થયો હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે […]