રાજકોટમાં ASI અને તેમની પત્ની દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના બંનેને ભરખી ગયો, આવતા મહિને દીકરીના લગ્ન હતા
મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી રહ્યો છે. હાલ દંપતીઓનાં એકસાથે મોતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા […]