એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? જાણો પછી શું થયું?
આચાર્ય રજનીશ ઓશોના નામથી પણ ઓળખાય છે, તેઓ એક આધ્યાત્મિક ગુરૂ હતા. ઓશોએ જણાવેલ ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનનાં સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાંની ઇચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક વાર્તામાં જણાવ્યું છે કે, ભગવાન કેવા લોકો પર પ્રસન્ન થાય છે. જાણો આ આખી […]