એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? જાણો પછી શું થયું?

આચાર્ય રજનીશ ઓશોના નામથી પણ ઓળખાય છે, તેઓ એક આધ્યાત્મિક ગુરૂ હતા. ઓશોએ જણાવેલ ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનનાં સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાંની ઇચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક વાર્તામાં જણાવ્યું છે કે, ભગવાન કેવા લોકો પર પ્રસન્ન થાય છે. જાણો આ આખી […]

શિક્ષિકાએ ડૉક્ટર પ્રેમીની તમામ જરૂરિયાતો પૂરી કરીને પસ્તાવાનો વારો આવ્યો, પેલાએ મોટો દાવ કરી નાખ્યો

મધ્યપ્રદેશમાં બનેલી એક ઘટનામાં યુવતીએ પોતાના કથિત પ્રેમી પર દગો આપવાનો આરોપ મૂક્યો છે. શિક્ષક યુવતી ડૉક્ટરના પ્રેમમાં હતી, હવે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી ડૉક્ટર હાલ ફરાર છે, જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પીડિત શિક્ષિકા […]

અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી પાઈલોટ બનાવવાની આપી હતી સલાહ

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને. તેઓ સતત પરિવારના સભ્યોને કહેતા કે, પાર્થને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત […]

MPમાં 96 વર્ષીય વૃદ્ધ મૃત્યુ પામ્યા બાદ અચાનક જીવતો થઈ ગયો, અર્થીમાંથી ઉઠીને કહ્યું- હજી હું જીવું છું

મધ્ય પ્રદેશનાના છતરપુર જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 96 વર્ષનો વૃદ્ધ મૃત્યુ બાદ અચાનક જીવતો થઈ ગયો અને કહ્યું કે, હું હજી જીવું છું. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ હકીકત છે. આ ઘટના લવકુશ નગરના ચાંદલા રોડ સિંચાઈ કોલોનીમાં રહેતા એક 96 વર્ષીય મનસુખ કુશવાહા સાથે બની છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરેન્દ્રનગરમાં ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થિની સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ જન્મમાં એક ના થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી. મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા દિનેશભાઈ અંબારામભાઈ પુજાણી શિવધારા ક્લાસીસના નામથી ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. તેમને ત્યાં તેમના ઘરની બાજુમાં રહેતી વિદ્યાર્થિની શ્રદ્ધા ધો. […]

અરવલ્લીમાં અસ્થિર મગજના યુવકે ભારે કરી, ડેપોમાં પાર્ક કરેલી બસ લઈને ભાગી ગયો!

અરવલ્લી જિલ્લાના મેઘરજ એસ.ટી. ડેપો (Meghraj ST Depot)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાં પાર્ક કરેલી એક બસને અસ્થિર મગજનો યુવક ચાલુ કરીને હંકારી ગયો હતો. જે બાદમાં દોડાદોડી થઈ ગઈ હતી. એટલું જ નહીં, અસ્થિર મગજના યુવકે બસ હંકારીને એક વાહનને પણ અડફેટે લીધું હતું. જોકે, સદનસિબે કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ […]

સુરતમાં કાપડના વેપારીઓએ ઠગાઈ કરતાં વેપારીને અર્ધનગ્ન કરીને ‘ચોર’ લખેલું બોર્ડ હાથમાં પકડાવી માર્કેટમાં ફેરવ્યો

સુરતના (Surat) રિંગરોડ (Ring Road) પર આવેલા કાપડ બજારમાં (Textile Markert) એક વેપારીને અર્ધનગ્ન (Striped Businessman) હાલતમાં હાથમાં પહેરવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થતાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીઓને માલ ખરીદીને રૂપિયા આપવાના બાકી હતા જેને લઈને વેપારી સુરત આવતા સુરતના વેપારીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું […]

પત્નીના આપાઘાત બાદ પતિએ પણ કર્યો આપઘાત, હચમચાવી દેતી સુસાઇડ નોટ: ‘હું મારી વાઈફ વગર નહીં જીવી શકું, મારી બંને દીકરીઓ મારી લાઈફ છે’

પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ (Suicide note) લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત (Petlad woman ends life) કર્યો હતો. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા (Nishant Mahida)એ વર્ષ 2015માં પ્રિયંકા (Priyanka Mahida) સાથે પ્રેમ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 39 કેસો નોંધાયા, આજે એક પણ મોત નહીં, 70 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 39 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 70 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત […]

દેવતાઓની રક્ષા માટે મહર્ષિ દધિચીએ પોતાના શરીરનું બલિદાન આપી વજ્ર બનાવ્યું હતું જેનાથી ઈન્દ્રએ વૃત્રાસુરને મારી ફરી સ્વર્ગ મેળવ્યું હતું, દધિચીના પુત્ર પિપ્લાદ તેના માટે દેવતાઓને દોષિત માનતો હતો, તેણે ભોળાનાથની આકરી તપસ્યા કરીને વરદાન માંગ્યું કે તમે તમારું ત્રીજું નેત્ર ખોલી દેવતાઓને ભસ્મ કરી દો. જાણો પછી શું થયું?

અમે ભગવાન શિવ અને મહર્ષિ દધિચીના પુત્ર પિપ્લાદની પ્રેરણાદાયી કહાની અહીં જણાવી રહ્યા છીએ. પૌરાણિક કથા: મહર્ષિ દધિચીએ દેવતાઓની રક્ષા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું. એમના હાડકાંને લઈને વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું હતું. આ વજ્રની સહાયતાથી ઈન્દ્રએ વૃત્રાસુરને મારી સ્વર્ગ ઉપર ફરી કબજો કર્યો હતો. દધિચીના પુત્રનું નામ પિપ્લાદ હતુ. તે પણ પોતાના પિતા દધિચીની […]