એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો: ભારતમાં હવે નહીં આવે ત્રીજી લહેર, કહ્યું- ટૂંક સમયમાં સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના વાઇરસ
દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર […]