મહેસાણામાં કરાઈ જન્મદિવસની અનોખી ઉજવણી: જન્મ દિને 20 બાળકીઓને લીધી દત્તક

મહેસાણાના સામાજિક અગ્રણીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલએ પોતાનો જન્મ દિવસ ઝાકમઝોળ વચ્ચે મનાવવાને બદલે 20 ગરીબ બાળકીઓને દત્તક લીધી હતી. આ બાળકીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમનો શૈક્ષણિક ખર્ચ સ્વયં ઉઠાવશે. વધુમાં તેમણે 20 કુપોષણ બાળકોના આહારની પણ જવાબદારી લીધી છે. આ બાળકોને સળંગ એક […]

ગુજરાતમાં વધુ એક ભરતીમાં ગેરરીતિ! વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિની આશંકા, ચાલુ પરીક્ષાએ પેપર ફરતું થયું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. પેપર લીક ઉપરાંત ભરતી પ્રક્રિયામાં લાગવગ ધરાવતા લોકોને અથવા પૈસા ખવડાવીને નોકરી મેળવવાના કૌભાંડો અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી વધુ એક પરીક્ષામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત […]

ગોંડલના મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસ બાપુએ 100 વર્ષની વયે અંતિમ શ્વાશ લીધા, હજારો ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટ્યા

ગોંડલના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટ્યા છે. આવતીકાલે અંતિમ વિધિ મળતી માહિતી પ્રમાણે, હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના […]

શું તમને ડાયાબિટીસ છે? તો બપોરે જમતી વખતે ડાયેટમાં સામેલ કરો આ ચીજ, મળશે અઢળક ફાયદાઓ, જાણો અને શેર કરો

જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક તમારા માટે ફાયદાકારક રહેશે. ડાયાબિટીસનાં દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી, તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાનું […]

સાબરકાંઠાનું તખતગઢ ગામ 24 કલાક પાણી આપતું ગુજરાતનું પ્રથમ ગામ બન્યું: લોકોને 1 રૂપિયામાં મળે છે 1000 લીટર પાણી, અન્ય ગામોને નવી રાહ ચીંધી

શહેરોમાં પણ ચોવીસ કલાક પાણી વિતરણ કરવાના સરકાર દ્વારા પ્રયાસો થયા છે પરંતુ, તેમાં જોઈએ તેવી સફળતા મળી નથી. ત્યારે સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાનું તખતગઢ ગામ છે કે જેને ગામલોકોને ચોવીસ કલાક આપી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તખતગઢ ગામ એવું છે કે, જ્યાં ઘરમાં લોકો જ્યારે નળ ખોલે ત્યારે પાણી મળી રહે છે. પાણીનો બગાડ […]

અમદાવાદનો યુવક ધંધાના કામે રાજકોટ આવ્યો, રાતને રંગીન કરવા કોલગર્લ માટે સાઇટ ખોલી અને 1 કલાકમાં 1 લાખ ગુમાવ્યા

ઓનલાઇન ફ્રોડના દરરોજ અનેક કિસ્સા બને છે, પરંતુ લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિ એ તમામ બાબતથી દૂર થઇ લાલચમાં પૈસા નાખી પોતાની ઇચ્છાથી જાણે છેતરાય છે, આવી જ એક ઘટના અમદાવાદના યુવક સાથે રાજકોટમાં બની હતી. રાત રંગીન કરવા કોલગર્લ માટેની સાઇટ ખોલી હતી, સામેથી પ્રતિસાદ પણ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે રૂ.1 […]

શિક્ષણ જગત માથે લાગ્યું કલંક, સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહી છે છોકરીઓ, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક શાળાની વિદ્યાર્થિનીઓ બસમાં પિયર પી રહી છે. માતા-પિતા એવું વિચારીએ પોતાના બાળકોને સ્કૂલે મોકલે છે, જેથી તે જીવનમાં કંઈક જ્ઞાન મેળવી શકે, જેનાથી તેમનું જીવન સખમયી બને, પણ બાળકો માતા-પિતાના સપના ચકનાચૂર કરીને અય્યાશી કરવા લાગે તો, વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પહેલા જરૂરથી ડરશે. […]

માનવતા મરી પરવારી: પિતાના ખભે નીકળી દિકરીની અર્થી, સરકારી હોસ્પિટલમાં બાળકીનું મોત થતાં એમ્બ્યુલન્સ પણ ના મળી તો 10 કિમી ચાલીને લઈ ગયા મૃતદેહ

છત્તીસગઢના અંબિકાપુરમાં અત્યંત દયાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના લખનપુર પબ્લિક હેલ્થ સેન્ટરમાં એક છોકરીના મૃત્યુ પછી, જે સ્થિતિ સર્જાઈ તે ખરેખર શરમજનક છે. દિકરીના મૃત્યુ પછી પિતાએ શબવાહિનીની માંગણી કરી તો ડોક્ટરે ના કહી દીધુ. પછીથી લાચાર પિતા પોતાની દિકરીના મૃતદેહને ખભે ઉચકીને લઈ ગયા હતા. Surguja: Chhattisgarh Health Min TS Singh Deo orders […]

સુરતમાં પોલીસના વચેટિયાઓનું રાજ! હપ્તા ઉઘરાવવા બનાવ્યું ટોલનાકુ! APMCમાં આવનારા વાહનનો 50, 100 અને 200 ભાવ, વિડીયો વાયરલ થયો

સુરતમાં પોલીસના વચેટીયાનો હપ્તાખોરીનો વીડિયો વાયરલ થયો છે. હપ્તા લેતો વચેટીયો પોલીસ ચોકીમાંથી ભાગતો વીડિયોમાં નજરે પડ્યો છે. ગુજરાતમાં એકય વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય. સરકારી વિભાગમાં લાંચ અને ભ્રષ્ટાચાર લૂણાની માફક પેસી ગયો છે. ત્યારે હવે પોલીસ વિભાગ પર સવાલોનો મારો શરૂ થયો છે. કારણ કે સુરત ટ્રાફિક પોલીસનો […]

રાજકોટના યુવકનું અંતિમ પગલું, શેર માર્કેટમાં રૂ. 67 લાખ ગુમાવતા યુવકનો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

શેર બજારમાં રૂ. 67 લાખ જેટલી માતબર રકમ ગુમાવતા રાજકોટના આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના મોરબી રોડ પરના સેટેલાઈટ ચોક નજીક બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.25)નામના યુવકે […]