રોજ 5 મિનિટ કરો ૐ મંત્રનું ઉચ્ચારણ મળશે 12 ફાયદા, બનાવી લો નિયમ!

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એમ. પી. મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર ડો. આર. એસ. શર્માએ ઓમના ઉચ્ચારણ પર ખૂબ રિસર્ચ કર્યું છે અને તેમણે તેને સ્વયં પણ અજમાવ્યું છે. ડો. શર્માનું કહેવું છે કે દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી ઓમનું ઉચ્ચારણ કરવાથી અનેક મેન્ટલ અને ફિઝિકલ ફાયદા થાય છે.

ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેવી રીતે કરશો ઓમનું ઉચ્ચારણ?

ઓમનું ઉચ્ચારણ કરવા માટે કોઈ પણ સહજ પોઝિશનમાં બેસી જાવ. આંખો બંધ કરી ઊંડા શ્વાસ લો અને પછી ઓમનું ઉચ્ચારણ કરતા ધીમે-ધીમે શ્વાસ છોડો. પ્રયાસ કરો કે આ સમય દરમિયાન આખા શરીરમાં વાઇબ્રેશનનો અનુભવ થાય. જો ઓમનું ઉચ્ચારણ કરતી વખતે કાન બંધ કરી લેશો તો વધુ લાભ મળશે.

ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

જાણો ઓમના ઉચ્ચારણથી ક્યા હેલ્થ બેનિફિટ્સ થાય છે…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

હેલ્થ ડેસ્ક