Browsing tag

હેલ્થ ડેસ્ક

ગેસ અને વાયુની સમસ્યા માટે 10 અતિકારગર ઉપાય, ફટાફટ મળશે આરામ

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે […]

અચાનક જ શરીરની નસો ખેંચાવાથી દુખાવો થાય છે? તો જાણો કારણ અને ઉપચાર

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં […]

આયુર્વેદ અને ડોક્ટરો પણ સલામ કરે છે દાદીમાના આ નુસખાઓને, અજમાવો!

પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા આયુર્વેદિક ઈલાજ અને આપણા પૂર્વજો દ્વારા જુનવાણી નુસખાઓનો જ ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ લોકો કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે અંગ્રેજી દવાઓનું સેવન કરવાથી તરત રાહત તો મળે છે પરંતુ લાંબા […]

મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) દરમ્યાન તંદુરસ્ત ખોરાક અને સવારે ઊઠતાજ પીવું બે-ત્રણ ગ્લાસ પાણી: ડૉ કાજલ માંગુકિયા

એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ પર સેમિનાર. વેસું સ્થિત માંગુકિયા હોસ્પિટલ માં એમ.વાય.એમ જાગૃતિ શાખા તરફ થી મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) અને પી.સી.ઓ.એસ વિષય પર સેમિનારનું આયોજન થયું. સેમિનારના સ્પીકર ડૉ કાજલ માંગુકિયા દ્રારા જણાવામાં આવ્યું હતું કે મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) એ એક સામાન્ય પ્રક્રિયા છે. મેનોપોઝ રજોનિવૃતિ (કાળ) જે એ […]

96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ..

રોજનો માત્ર પાંચ જ મિનિટનો આ પ્રયોગ સુધારશે તમારું શુગર લેવલ.. ઘૂંટણે આ રીતે માથું ટચ કરશો તો પેટની તકલીફો પણ થશે દૂર.. જુઓ સંપૂર્ણ વિગત નીચે વીડિયોમાં.. તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ તમારી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ અનેક પ્લેટફોર્મ પર આપે જ છે. અગાઉ […]

પપૈયાના પાંદડાની ચા કોઈપણ સ્ટેજના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં મૂળમાંથી દુર કરી દેશે

અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે, ખાસ કરીને પ્લેટલેસ ના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને ચકિત કરી દેશે, તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર […]

૧૦૦ વર્ષ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માટેની જડીબુટ્ટી !!

આજના આધુનિક યુગમાં બ્લડપ્રેશર, કેન્સર, હાર્ડઅટેક, ડાયાબીટીસ, ડિપ્રેશન, એસીડીટી, સ્થૂળતા જેવા ઘણાં રોગોથી મનુષ્ય પીડાય રહયો છે ત્યારે દરેક વ્યક્તિ સરળતાથી તેનાથી બચી શકે અથવા પીડાય રેહેલ વ્યક્તિ તેનાથી સરળતાથી રાહત મળે તે માટે વિશ્વના મહાન આયુર્વેદાચાર્યા જેમ કે વાગવત, પતંજલી, રાજીવ દિક્ષિત, બાબા રામદેવ તેમજ અન્ય નિષ્ણાત વ્યક્તિઓના જ્ઞાનનો નીચોડ અહી પ્રસ્તુત કરી રહ્યા […]

સિંધવ મીઠાના ગજબના ફાયદા જાણો અને આજેજ ઉપયોગ શરુ કરો

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક(सेंधा नमक), લાહોરી નમક(लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પથ્થર […]

કાચી ડુંગળી, રોજ ખાઓ સલાડમાં.. કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપીથી બચાવે છે

ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારી છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ તે કેન્સરનો ખતરો પણ દૂર કરે છે. ડાયટિશિયન અભિષેક દુબે જણાવી […]

ડેંગ્યુના લક્ષણો અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર

ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે. એડીજ મચ્છર (પ્રજાતી)ના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઓછા થવુ તેનુ મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. તાવ સાથે સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો તેમજ ત્વચા ખરાબ થઈ જવી. ક્યારેક ક્યારેક આ લક્ષણ ફ્લૂના સાથે મિક્સ થઈને […]