રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર
થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં ખાડાઓને કારણે 825 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. એટલે કે, એક વર્ષમાં સરેરાશ 165 વ્યક્તિઓએ રોડ […]