Browsing category

તહેવાર

નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને શેર કરો

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ થવાના પહેલા દિવસે કળશ સ્થાપિત કરાયા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને મનમાં માં દુર્ગા પ્રત્યે […]

જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છે? વેદવ્યાસે જણાવ્યું હતું નિર્જળા એકાદશીનું મહત્ત્વ

આજે નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

શનિ જયંતી: શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે? શનિ જયંતીએ કરો તેલનું દાન અને શનિ મંત્રનો જાપ કરો

આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ કારણે શનિદેવને તેલ ચઢાવવામાં આવે […]

કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે. કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય […]

આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે, ભગવાન ધનવંતરિએ સંસારને અમૃત અને બીમારીઓથી બચવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધનવંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધનવંતરિએ સંસારને અમૃક આપ્યું હતું. આયુર્વેદથી પરિચય કરાવ્યો હતોઃ- […]

3 વર્ષમાં એકવાર આવે છે પુરૂષોત્તમી એકાદશી, આ વ્રત કરવાથી વર્ષભરની બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે

પુરુષોત્તમ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીને પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. આ નામ પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ત્યાં જ, મહાભારતમાં તેને સમુદ્રા એકાદશી કહેવામાં આવે છે. આ સિવાય મોટાભાગે તેને પદ્મિની અથવા કમળા એકાદશી પણ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 3 વર્ષમાં આવતી આ એકાદશી ખૂબ […]

આજે પરિવર્તિની એકાદશી: જાણો વ્રતની વિધિ અને મહત્વ, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ પર્વનું મહત્ત્વ

હિંદુ ધર્મગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ડોલ અગિયાર પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 29 ઓગસ્ટ, શનિવારના રોજ છે. નર્મદાપુરમના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપેયીના જણાવ્યાં પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઘાટ પૂજા કરવામાં આવી હતી. […]

22 ઓગસ્ટથી ગણેશોત્સવ: પહેલીવાર બાળગંગાધર ટિળકે 1894માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો

શનિવાર, 22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ જશે. આ વર્ષે ગણેશ ચોથના દિવસે સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં બન્યો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, 1894માં પહેલીવાર બાળગંગાધર ટિળકે દસ દિવસીય ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપથી ઉજવવાની શરૂઆત કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]

જન્માષ્ટમી: સંબંધોમાં કમિટમેન્ટનું બીજું નામ કૃષ્ણ છે, તેમને પૂર્ણ પુરુષ કહેવાયા…!!

આ જન્માષ્ટમી પર તમે પારણું ન ઝૂલાવો તો ચાલશે, પણ સંબંધોમાં કૃષ્ણનું કમિટમેન્ટ ઉતારજો. કૃષ્ણની જેમ સંબંધોમાં ભરોસો જાળવવા આખે આખો ગોવર્ધન ઊંચકી લેવો પડે તો ઊંચકી લેજો… ચોરી કરવી એ ગુનો છે, પણ એમણે માખણ ચોર્યું. એ માખણચોર કહેવાયા. રણ છોડીને ભાગી જવું એ યોદ્ધાઓ માટે મોટું કલંક છે,પણ એમણે રણ છોડી દીધું. એ […]

શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]