અમદાવાદમાં ગાઢ મિત્રે દગો આપતાં વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલા આધેડે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી, મિત્ર થકી વ્યાજના રૂપિયા-મૂડી ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો ત્રાસ આપતાં હતાં
અમદાવાદ એરપોર્ટ પર સાથે નોકરી કરતાં ખાસ મિત્રએ ગદ્દારી કરી વ્યાજના રૂપિયા ન ચૂકવતાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા આધેડે આત્મહત્યા કરી છે. આધેડે સ્યુસાઇડ નોટ લખીને સોમવારે ગાંધીનગરની સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી મોત વ્હાલું કરી લીધું છે. ખાસ મિત્રની ગદ્દારીથી આઘાતમાં સરી પડેલા બીજા મિત્રએ આપઘાત કરી લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. […]