જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે, હિંદુઓ વિના ભારત નહીં અને ભારત વિના હિંદુ નહીં: ભાગવત
RSSના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુઓ અને ભારતને અલગ કરી શકાય નહીં. જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે. જો હિંદુએ હિંદુ રહેવું હશે તો ભારતને એક થવું પડશે. તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહે […]