સાંસદો અને ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ
સામાન્ય જનતાને મોંઘા ટોલથી પરેશાની રહે છે પરંતુ સાંસદ અને ધારાસભ્ય ટોલ કેમ નથી આપતા? એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમના મંચ પર આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સવાલનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટરથી માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી […]