વડોદરા નજીક દશરથ ગામના સ્મશાનમાં સળગતી ચિતામાં કૂદી યુવકે આપઘાત કર્યો, માતાનું હૈયાફાટ રૂદન
વડોદરા શહેર નજીક દશરથ ગામના સિકોતરમાતાવાળા ફળિયામાં રહેતો પૂનમ ઉર્ફે મુકેશ રમેશભાઇ સોલંકી (ઉ.વ.30) મજુરી કરતો હતો. છેલ્લા 20 દિવસથી માનસિક અસ્વસ્થતા અનુભવતો હોવાથી પૂનમે મજુરી છોડી હતી. પુનમની માતા આનંદીબેન GSFCમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે છે. પુનમના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયુ હતુ. શુક્રવારે દશરથ ગામની ગોવિંદધામ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ ત્રિકમભાઇ ચૌહાણ […]