નડિયાદમાં મહિને દસ ટકા જેટલું વ્યાજ 4 વર્ષ ભરવા છતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજાર્યો, અંતે યુવકે શ્યુસાઇટ નોટ લખીને આપઘાત કર્યો
નડિયાદ શહેરમાં વધી રહેલા વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વ્યવસાય માટે દસ ટકા જેવા ઊંચા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવવા વધુ દેવું થયું. આખરે આ વિષચક્રમાંથી છુટવા યુવકે ઝેર ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયાં છે. જોકે, યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સ્યુસાઇટ નોટ વધુ ચોંકાવનારી છે. આ નોટમાં તેણે […]