ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રસાદ માટે 20 લાખથી વધુ લાડુ બનાવાશે, 63 વીઘામાં ભોજનશાળા બનાવાઈ, 30 મિનિટમાં 50 હજાર લોકો જમી શકે
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઊંઝા ખાતે 18થી 20 ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞ કરાશે, જેમાં 80 લાખથી વધારે દર્શનાર્થી આવશે, આ અંગે ઊંઝા સંસ્થા દ્વારા રસોડા કમિટિના ચેરમેનના અને કન્વીનર અમદાવાદ શહેર કેપી ભુવન સતિષ પટેલે જણાવ્યું કે, ભોજનશાળા આશરે 63 વીઘા જમીનની અંદર બનાવાઈ છે તેમ જ 30 મિનિટની અંદર 50 હજાર વ્યક્તિ જમી શકે […]