સુરતમાં વાલીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા, એડમિશન લેવા માટે વાલીઓની લાગી લાઈન
મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે. 98 ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા […]