ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 176 કેસ જેમાંથી 143 એકલા અમદાવાદમાં, કુલ પોઝિટિવ દર્દી 1272 થયા, 7 લોકોના મોત
ગુજરાતમાં નવા 176 કેસ પોઝિટિવ 7 લોકોના મોત થયા છે. ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોનાના 88 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના 12 કલાકમાં 176 કેસ નોંધાયા છે. 7 લોકોના કોરોનાનાથી મોત થયા છે આ સાથે […]