તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી જીંદગી બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવીને બાળકનો જીવ બચાવ્યો
નવસારી: જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં ઓટ હોવાથી પાણી શાંત હતા પરંતુ સમય જતાં દરિયામાં ભરતી થતા પાણીના વધુ વહેણ વધતા 15 વર્ષનો દીપકુમાર અશોકભાઈ ટંડેલ ઉડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો એ જોઈ દરિયા કિનારે માછલી પકડવા ગયેલા નયનકુમાર નટવરભાઈ […]