પહેલેથી PMથી લઈને સરપંચ સુધીના લોકો ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છેઃ BJP MP
ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ પણ અનેક પ્રશ્નોને લઈને ચર્ચા પર કોઈ પૂર્ણ વિરામ મૂકાયું નથી. આ મામલાને લઈને મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છે. જેમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના લોકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા […]