દિલ્હીમાં સતત છઠ્ઠા વર્ષે પણ વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ, 201-400 યૂનિટની ખતત પર 50 ટકા સબ્સિડી ચાલુ રહેશે
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી. दिल्ली की जनता को बधाई। एक तरफ़ […]