ચેતજો! ‘કોરોના વાયરસથી બચવું હોય તો વિધિ કરાવો’ બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય, ગુરૂ મહારાજે આપી જાહેરાત
કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો દર્દીઓને આર્થિક તથા માનસિક તકલિફમાં મૂકી રહ્યા છે. એક નિર્ધારિત સમયમાં લોકોના ઘરકંકાસ, પ્રેમ સંબંદ અને નોકરી મેળવવા તથા ધાર્યું પિરિણામ માટે વિધિ-વિધાનના નામે ધતિંગલીલા અને ઢોંગ કર્યાનું તો તમે ખુબ સાંભળ્યું હશે. પણ હવે તો આવા પાખંડી લોકો અંધશ્રદ્ધાના નામે કોરોનાને પણ હંફાવવા મેદાને આવી ગયા છે. એક તરફ […]