વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ઓનલાઈન અભ્યાસના તણાવથી સુરતમાં ધો.11ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
હાલ કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને તેમાં પણ બાળકો માટે આ સમયગાળો ખુબ જ આકરો સાબિત થઈ રહ્યો છે. કોરોના મહામારીનો ડર તેમના દિમાગમાં તો ઘૂસી જ ગયો છે. પણ સાથોસાથ અભ્યાસનાં ટેન્શનમાં પણ તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે. તેવામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 11ની […]