Browsing category

સમાચાર

રાજકોટ પોલીસ મથકનાં લૉકઅપ લુખ્ખા તત્વો માટે બન્યુ ‘સોશિયલ મીડિયા હબ’ વિડિયો વાયરલ ‘પુલીસ આયેંગા તો બોલના માયા ભાઈ આયા થા’

રાજકોટ (Rajkot) શહેરના વધુ એક પોલીસ સ્ટેશનના (Police Lockup) લોકઅપ નો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે (Viral). રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ (Pradyuman Nagar Police ) સ્ટેશનનાં લોકઅપનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા લૂંટના (Loot Accused) કેસમાં પકડાયેલા આરોપી રાહિલ સુમરા લોકઅપમાં હોય તે […]

માતા નશામાં ધૂત રહી અને માસૂમ બાળકી દૂધ વગર મૃત્યુ પામી: દોઢ મહિનાની દિકરી રાતભર રડતી રહી, દિકરી દુનિયા છોડી જતી રહી તો પણ માતાએ ફરી શરાબ પીધો

શું માતા આવી પણ હોઈ શકે છે….! છત્તીસગઢના ધમતરીમાં દોઢ મહિનાની એક માસૂમ દૂધ વગર ટળવળીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધી. તેની માતા રાત્રે શરાબ પીને બેભાન અવસ્થામાં ઉંઘી રહી. બાળકી રાતભર દૂધ માટે ટળવળતી રહી. સવાર થતા થતા બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું […]

પાટણના બ્રાહ્મણવાડામાં ‘મમતાની મેરેથોન’, ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

માઁની મમતા ઇતિહાસના (history) પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ… કહેવાય છે કે માતાના પ્રેમ (mother love) આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી […]

સુરત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ: બહેનની અંતિમ ઇચ્છા અધૂરી જ રહી, મૃતકના ભાઈએ વલોપાત કરતા કહ્યું, ‘બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા હતી, હું લેવા ગયો અને તેને મોત મળ્યું’

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં નવો ખુલાસો થયો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ખુદ દારૂના નશામાં હોવાનું કબૂલ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ કાર લઈને નીકળતા બે મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય કલમ સાથે પોલીસે ગુનો નોંધતા અતુલ વેકરિયાને 24 કલાકમાં […]

આમળા જ નહીં તેના બીજ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આમળાના બીજ ફાયદા જાણો અને શેર કરો

આમળાનો (Gooseberry) ઉપયોગ તમે સ્વાસ્થ્યના સારા ફાયદા (Good health benefits) માટે શાક, અથાણું, મુરબ્બો અને ચૂર્ણના રૂપે કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય તેના બીજનું સેવન કર્યું છે? આમળાની જેમ જ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અહીં અમે તમને જણાવી શું કે આમળાના બીજ કઈ રીતે સ્વાસ્થ્યના સુધારમાં મદદરૂપ થાય છે. ત્વચાના રોગમાં […]

સુરતમાં રત્નકલાકારની સગર્ભા પત્નીએ કર્યો આપઘાત, એક ફોન કોલને કારણે પતિની ખૂલી પોલ, ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને પોતાની આપવીતિ વર્ણવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પતિ દરરોજ મારે છે અને સાસરિયાઓ ત્રાસ આપે છે. આ સાથે મહિલાએ કહ્યું હતું કે, પતિ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ […]

અમદાવાદમાં રિક્ષા ચાલકની ઇમાનદારીનો વધુ એક નમુનો, મુસાફર 2 લાખ ભરેલું બેગ અને ડોક્યૂમેન્ટ ભૂલી જતા પરત આપ્યા

આજના કળિયુગી જમાનામાં ઈમાનદારીના કિસ્સા ખુબ જ ઓછા જોવા મળી રહ્યા છે. તેમ છતાં દુનિયામાં હજુ પ્રમાણિકતા જીવિત છે. આજે અમદાવાદના એક રિક્ષા ચાલકની ઈમાનદારીનો બેસ્ટ નમૂનો પ્રસ્તૂત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેનું અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને ફળ સ્વરૂપે તેમનું સન્માન કરીને આપ્યું હતું. અમદાવાદના એક રિક્ષા ચાલકની રિક્ષામાં એરપોર્ટથી બાપુનગર માટે એક મુસાફર […]

‘લેડી સિંઘમે’ ગોળી મારીને કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન વર્ણવી

મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં (Amaravati) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા રેન્જ વન અધિકારીએ આત્મહત્યા (Women Range Forest Officer suicide) કરી લીધી હતી. પોતાના મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન 4 પન્નાની સુસાઈડ નોટમાં (suicide note) વર્ણવી હતી. ઘટના સામે આવ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે આ મામલામાં વિભાગના એક વરિષ્ઠ અધિકારીની […]

જેતપુરના દેવકી ગાલોલમાં ખેડૂતનું કરૂણ મોત: ખેતરમાં આગ લાગતા ઉભો પાક બચાવવા જતા ધીરૂબાપા ભડથું થઈ ગયા

જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આગ લાગતા પોતાના ઉભા પાકને બચાવવા જતા ખેડૂત પોતે આગની લપેટમાં આવી જતા ખેતરમાં જ ભડથુ થઈ ગયો હતો. ખેતરમાં ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા એક 65 વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગને ઝપટે ચડી જતા તેનું આગમાં ભળથું થઈ જવાથી […]

પ્રેમ કહાનીનો આવ્યો દુખદ અંત: પિકનિક પર જવાની જિદ પર પતિએ ગુસ્સામાં ગળુ દબાવીને તેનો જ જીવ લઈ લીધો

છિંદવાડામાં 20 વર્ષનો પતિ બેરહેમ અને વિકૃત મગજવાળો સાબીત થયો. પહેલાં તેણે પત્નીની ચુંદડીની તેનું ગળુ દબાવીને હત્યા કરી અને પછી ડોક્ટરને કહ્યું કે, પત્ની બીમાર છે. ડોક્ટરે ચેક કર્યા પછી પત્નીને મૃત જાહેર કરી હતી. ત્યારપછી ડોક્ટરે જ પોલીસને માહિતી આપીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. 30 દિવસ પછી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો […]