પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે, ઓછી મહેનત અને ઓછા ખર્ચે થઇ શકે છે આ ફળની ખેતી.
ઓછી સિંચાઈ સુવિધા અને પથરાળ જમીન ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. પંચમહાલ જીલ્લા બાગાયત કેન્દ્રમાં બિલીની વધુ એક પ્રજાતિનું થાર સૃષ્ટિનું સંશોધન કરવામાં આવ્યું છે. અહીં થાર સૃષ્ટિ અગાઉ ગોમાયશી, થાર દિવ્ય અને થાર નિલકંઠ મળી ત્રણ પ્રજાતિનું સંશોધન થઈ ચૂક્યું છે. સંશોધન કર્તા વૈજ્ઞાનિક ડૉ.એ.કે.સિંહના મતે આ નવી પ્રજાતિ પથરાળ જમીન અને ઓછી […]