લોકડાઉનના ભયથી સુરતમાં શ્રમિકોનું પલાયન, એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં બસમાં ચઢવા ધક્કામુક્કી
ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સરકાર ગમે તે ઘડીએ લોકડાઉન લગાવી શકે તેવો પરપ્રાંતિયો શ્રમિકોમાં ડર છે. જો કે સરકાર અનેક વખત ચોખવટ કરી ચૂકી છે કે લોકડાઉન નહીં લાગે. તેમ છતાં ગત વર્ષના ખરાબ અનુભવને કારણે પરપ્રાંતિયોમાં આજે પણ લોકડાઉનનો ડર હાવી છે. તેવામાં સુરતમાં પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. જેને કારણે એસટી […]