Browsing category

સમાચાર

ઉનાના ખેડૂતની વેદના: કુદરતે દીકરો છીનવ્યો, તાઉ-તેએ ખેતી છીનવી; નીરણ-પાણીની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાના એવા સુલ્તાનપુર ગામના પટેલ ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1 માસ બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો છે. નીરણની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી. લેટેસ્ટ ન્યૂઝ […]

કોરોનાનો કાળો કહેર: લખનઉમાં 4 સગાભાઈ સહિત એકજ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા

કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની […]

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને વેપાર-ધંધામાં છૂટછાટ, 4 જૂનથી અમલ થશે

ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ […]

ભાજપના જ સાંસદે કહ્યું ‘મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી’ આ વાતથી ઘણા બધા ભારતીયો સહમત હશે

ભાજપના આ સાંસદ ઘણી વાર પોતાની જ સરકાર વિરુધ્ધ ટીપ્પણીઓ કરતાં હોય છે, આજે ભારતની અર્થવ્યવસ્થાને લઈ આવી વાત કહી છે ભારતના ખેડૂતોએ કિસાન બિલ પર જે આંદોલન કર્યું હતું તેમાં પણ કેન્દ્ર સરકારને ઘણા બધા સારા માર્ગ બતાવ્યા હતા, ત્યારે તેમણે PM મોદીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તમે આ કાયદાને દેશભરમાં […]

અમદાવાદમાં હોમગાર્ડનો ગંભીર આક્ષેપ, ઉપરી અધિકારીને પૈસા ન આપતા નોકરીમાંથી કાઢી મૂક્યો

રાજ્યમાં પોલીસકર્મીઓએ વ્યક્તિ પાસેથી કોઈ કેસને દબાવવા અથવા તો વ્યક્તિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી લાંચની માગણી કરી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક હોમગાર્ડના જવાને એક અધિકારી પર પૈસા માગવાનો આક્ષેપ કર્યો છે. હોમગાર્ડ જવાનનું કહેવું છે કે, તેને બે મહિનાથી અધિકારીના પૈસા ન આપતા અધિકારીએ તેને નોકરી […]

પરિણીત પ્રેમી યુગલએ સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું, બંન્ને મૃતકોના હતા કુલ 8 બાળકો

આજના સમયમાં પ્રેમ સંબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે. ગોપનાથ ગામના પરિણીત ભાવુબેન અને એજ ગામના પરિણીત એભલભાઈ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહીં સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહીં દે એવો ભય ભાવુબેન એજ ગામના પરિણીત એભલભાઈ […]

ચીનના વધુ એક વાયરસનું જોખમ: માણસમાં મળી આવ્યો H10N3 બર્ડ ફ્લૂનો વાયરસ, સમગ્ર દુનિયામાં માનવ સંક્રમણનો આ પ્રથમ કેસ

ચીનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે દેશના જિઆંગસૂ ક્ષેત્રમાં H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેનો અર્થ તે છે કે H10N3બર્ડ ફ્લૂનું સંક્રમણ પ્રથમ વખત કોઈ માણસમાં લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આ સંક્રમણ એક પુરુષને લાગ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, બુટલેગરો બન્યા બેખૌફ: રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી દારૂ ઝડપાયો

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બોર્ડરથી 110 કિ.મી. દૂર દારૂ ઝડપાયો છે. ગુજરાતમાં લવાતો 1200 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. […]

ભાજપના મહિલા કોર્પોરેટર અને હેલ્થ કમિટીના સભ્યને જ વેક્સિન પર વિશ્વાસ નથી? વોટ્સએપમાં મેસેજ શેર કર્યો, વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે

સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી પણ વેક્સિન લેવા માટે દરેક લોકોને વિનંતિ કરી રહ્યા છે, […]

‘હું નહીં બચું’, કોરોનાથી સાજા થયા બાદ ડરના મારે યુવકનું મોત, જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં માતા-પિતાના પણ મોત

કોરોના મહામારીમાં કોરોના રોગની સાથે કોરોનાનો ડર પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલામાં કોરોનાના ડરના કારણે જ રાઠોડ પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. પરિવારના યુવા પુત્રને કોરોના થયા બાદ સ્વસ્થ પણ થઈ ગયો હતો. યુવકના શરીરમાંથી કોરોનાના લક્ષણો અને રોગ તો દૂર થઈ ગયો, પણ રોગનો ડર દૂર ના થયો. જેના કારણે યુવકે […]