Browsing category

શ્રદ્ધાંજલી

મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો હતો. ભાજપના જ કાર્યકર એવા હમીદ મંસૂરીના આવા દેશપ્રેમ પર આખો દેશ ઓવારી […]

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર પ્રમોટ થયા હતા. હરિના પિતા અગડી રામ પણ સેના નિવૃત હતા. 2 વર્ષ પહેલા […]

પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે. સૈનિકોને સખાવત ગુજરાતની જનતાએ આપ્યું કરોડોનું દાન શહીદ જવાનોના પરિવારની વ્હારે સુરત અને […]

પુલવામા હુમલોઃ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ

પુલવામા આંતકી હુમલા બાદ પૂરો દેશ ગુસ્સામાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઘટનાથી દુઃખી છે. 40 જવાનોની શહીદીથી બોલિવૂડ સ્ટાર્સ ગમગીન છે. અમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમાર શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી શહીદોના પરિવાર માટે મદદ આવી રહી છે. અક્ષય કુમારે આપ્યા પાંચ કરોડઃ અક્ષય કુમારે થોડા સમય પહેલાં […]

સંપત્તિ રાષ્ટ્રાર્પણઃ ભાવનગરના આ ઉદારદિલ વડીલે જીવતરની કમાણી શહીદોના નામે કરી

આતંકની ઊધઈ દેશને કોરી રહી છે સમયાંતરે આ જ ઊધઈ સાપ બનીને ભારતને ડંખ મારતી રહે છે. પુલવામામાં આતંકે મારેલો ડંખ દેશ કદીએ ન ભૂલે તેવો છે. આપણા જવાનો શહીદ થયા તેનો ડંખ કાયમ ખટકશે પરંતુ દેશને તોડવાના આતંકી મનસૂબા ક્યારેય સફળ નહી થાય કેમકે આ દેશમાં સેના પાસે જેટલું મક્કમ મનોબળ છે તેટલું જ […]

શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી હતી. સાવિત્રીની આંખોમાંથી આંસુ સુકાતા નથી. આ ગમગીન માહોલ જોઈને દરેકની આંખોમાં પાણી આવી ગયા હતાં. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવો આક્રોશ પણ હતો. કેમ દુલ્હન બનીને આપી વિદાયઃ ઈતિહાસકાર પ્રેમ સાગરે કહ્યું હતું […]

20 દિવસ બાદ લગ્ન છતાં દેશ સેવાને મહત્વ, બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પાસે શનિવારે એક સુરંગ વિસ્ફોટમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયો. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ એક બોમ્બ ડિસ્ફોઝલ ગ્રુપની આગેવાની કરી રહ્યા હતા. મેજર બિષ્ટના 7મી માર્ચે લગ્ન હતા અને વેડિંગ કાર્ડ પણ વહેંચાઈ ચૂક્યા હતા. મેજર બિષ્ટના પિતા એસએસ બિષ્ટે […]

સુરતીઓએ વેપાર – ધંધા બંધ રાખીને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, દોઢ કરોડનું ફંડ ભેગું કર્યું

સુરત: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશ સહિત શહેરમાં પણભારે આક્રોશ શનિવારે પણ જોવા મળ્યો. જેમાં શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ જોડાયો હતો. શહેરની 185 કાપડ માર્કેટના 70,000 વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાપડનાં પાર્સલો બહારગામ લઈ જતા 3500 ટ્રકનાં પૈડાં પણ આજે થંભી ગયાં હતાં. બંધને પગલે સુરતના કાપડ […]

હુમલામાં શહીદ થયેલા વીરેન્દ્રસિંહને અઢી વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, ગામ લોકો હિબકે ચઢ્યા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોને દેશના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાલ આ તમામ શહીદોના પાર્થિવદેહને પોતાના માદરે વતન લવાયા હતા. તેમની અંતિમ વિધિ કરાઈ હતી. તેમાં હજારો લોકોની મેદની ઊમટી હતી. શહીદોની અંતિમ વિધિમાં ગામના લોકો અને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ […]

છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની આ દીકરી શહીદોના પરિવારને કરે છે સહાય, પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને રૂ.5 હજારની સહાય મોકલશે

નડિયાદ શહેરની વિધિ જાદવે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 જવાનોના પરિવારને રૂ.પાંચ હજાર સહાય આપવાની પહેલ ઉપાડી છે. ધો.11માં અભ્યાસ કરતી વિધી છેલ્લા ચાર વરસથી શહીદ પરિવારોને પોતાના પોકેટમની કે મિત્રો, સ્નેહી, સંબંધી પાસેથી મળતી સહાયની મદદથી રૂ.પાંચ હજાર મોકલે છે. અત્યાર સુધી દેશભરના 201 જેટલા શહીદના પરિવારનો સહાય આપી ચુકી છે. 4 વર્ષ […]