Browsing category

શ્રદ્ધાંજલી

શહીદ મેજરના પત્ની પોતાનાં પતિને શ્રદ્ધાંજલી આપવા જોડાશે આર્મીમાં, મહેનત કરીને પરિક્ષામાં ટોપ કર્યું,

પોતાના પતિ જે આર્મીમાં મેજર હતા અને શહીદ થઈ ગયા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની પત્ની ગૌરી મહાડિકે સેનામાં જોડાવાનું નક્કી કર્યું. ગૌરીએ સ્ટાફ સિલેક્શન કમીશનની પરિક્ષા પાસ કરી અને તેમાં ટોપ રેંક મેળવી. ગૌરીએ કહ્યું કે એ ક્ષણ તેના માટે ગર્વની હશે જ્યારે તે પોતાના પતિનો જ યુનિફોર્મ સ્ટાર્સ સાથે પહેરશે. તેમણે વધુમાં કહ્યું […]

શહીદ સૈનિકોના સન્માનમાં દેશનું પહેલું નેશનલ વોર મેમોરિયલ તૈયાર

ખાખી વર્દી પહેરીને જવાન પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દે છે જેથી દેશના અન્ય લોકો શાંતિની ઊંઘ લઈ શકે. કહી શકાય કે કોઇપણ દેશના જવાન તેનો આધારસ્તંભ હોય છે. તેમના વગર ડર વગરની જિંદગીની કલ્પના કરવી અશક્ય છે. આઝાદીની પહેલા અને પછી થયેલી ઘણી લડાઈઓમાં આપણા સૈનિકોએ પોતાનું લોહી વહાવ્યું છે જેમાં […]

તબીબનુ ફોજીના પત્નીઓને મફત સારવાર આપવાનું અનોખું અભિયાન

હાલમાં જમ્મુ-કશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થતાં દેશ આખામાં વિરોધ અને ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ શહીદોને સામાજિક સંથાઓ, અભિનેતાઓ, ક્રિકેટેરો, અધિકારીઓ અને વિવિધ સંગઠનોએ ફાળો આપીને શહીદ પરિવારો પર સહાયનો ધોધ વરસાવ્યો હતો. સાથે એકાએક થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવાના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. […]

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9 લાખ રૂપિયા એકત્ર કરી રાજસ્થાનના શહીદ પરિવારોને આપવા ગયા છે. પુલવામામાં અને […]

શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

એવું કહેવાય છે કે દેશભક્તિ સૌથી મોટો ધર્મ છે, બિહારના અરિરયા જિલ્લામાં મુસ્લિમ નેતાઓએ ધર્મથી ઉપર દેશને માન્યો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માથે મૂંડન કરાવીને શ્રધ્ધાંજલિ આપી. આ જિલ્લાના સુલ્તાન પોખર મંદિરમાં શુક્રવારે 2 યૂથ કોંગ્રેસના નેતાઓએ પુલવામા હુમલાના 9મા દિવસે માથે મૂંડન કરાવીને શહીદોને જળ અર્પિત કર્યું. આ ભાઈઓની શહાદત છે […]

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત સમુહ લગ્નમાં શહીદો માટે 2 લાખ જેટલું ફંડ એકઠું થયું

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત 20 મો સમુહ લગ્નોત્સ્વ તારીખ 17/02/2019 ને રવિવારે, કન્યા છાત્રાલય ખામટા મુકામે યોજાય ગયો. આ લગ્નોત્સ્વ્માં 31 જેટલા નવયુગલો જોડાયા હતા તેમજ આ લગ્નોત્સ્વમાં લેઉવા પટેલ સમાજના આશરે 10000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોશ્યલ ગ્રૂપ ના પ્રમુખ ડો. પી.જે. પીપરિયા સાહેબે આ સમાજ માત્ર […]

દરિયાદીલી તો આને કહેવાય, ભીખ માંગીને જમા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને સમર્પિત કર્યા

અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માએ જીવનભર જે રાશિ જમા કરી હતી તે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકીની ઇચ્છાનુસાર કરવામાં આવ્યું છે જેનું નિધન આશરે 6 મહિના પહેલા થઇ ચુક્યુ છે. અજમેરના બજરંગ ગઢ સ્થિત માતા મંદિરમાં ગત 7 વર્ષથી દેવકી શર્મા ભીખ […]

અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું

જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય પટેલ યુવાન આગળ આવ્યો છે. અમેરીકામાં રહેતાં વડોદરાના વિવેક પટેલે માત્ર 6 દિવસમાં શહીદોના પરિવારો માટે 6 […]

આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ

આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે સૈનિક દેશની સુરક્ષાની શપથ લે છે. શહીદી વહોરીને અજય કુમારે પોતાના દેશ પ્રત્યેના […]

મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,

મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ કર્યો હતો.ચાનીલારી પર કામ કરતા બે કારીગરોએ પણ એક દિવસનો પગાર લેવાનો ઇન્કાર કર્યો હતો. પરિવાર માટે તો રોજ […]