Browsing category

બોધકથા

એક ગ્રાહકને દુકાનદારે 20 રૂપે ડઝન કેળાં અને 100 રૂપિયો કિલો સફરજનનો ભાવ જણાવ્યો, એ જ સમયે એક મહિલા ત્યાં આવી, તેને 5 રૂપિયે ડઝન કેળાં અને 25 રૂપિયે કિલો સફરજન આપ્યાં, જ્યારે દુકાનદારે જણાવ્યું મહિલાને સસ્તાં ફળ આપવાનું કારણ તો ગ્રાહકની આંખમાં આવી ગયાં આંસુ.

ફૂલોની દુકાન પર એક ગ્રાહકને દુકાનદારે કેળાના 20 રૂપિયાનાં ડઝન અને સફરજનના 100 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. ત્યાં એક ગરીબ મહિલા આવી ત્યાં. તેણે પણ કેળાં અને સફરજનનો ભાવ પૂછ્યો. દુકાનદારે તેને કેળાં 5 રૂપિયાનાં ડઝન અને સફરજન 25 રૂપિયાનાં કિલોનો ભાવ જણાવ્યો. આ ભાવ સાંભળી ત્યાં ઊભેલો ગ્રાહક ચોંકી ગયો. દુકાનદારે તેને થોડીવાર ચૂપ […]

એક વ્યક્તિએ સંતને જણાવ્યું કે મારા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે, ત્યારે સંતે એક કહાની સંભળાવી જેમાં એક બાળકી એવા રૂમમાં ગઈ, જ્યાં ઘણા બધા અરીસા લાગેલા હતા, તેને લાગ્યું કે રૂમમાં ઘણા બધા બાળકો રમી રહ્યા છે, જાણો પછી શું થયું

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે. મને આ દુનિયા તો નરક જેવી જ લાગે છે. આ વાત સાંભળીને સંતે તેને કહ્યુ કે […]

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે યુવકને જણાવી થોર અને વાંસના વૃક્ષની ખાસ વાત, જેને સાંભળીને યુવકે આપઘાતનો વિચાર માંડી વાળ્યો

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો. જ્યારે સંતે તેનાથી આપઘાતનું કારણ પૂછ્યુ તો તેણે પોતાની […]

50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના હતા, અનેક પ્રયાસ પછી પણ તેઓ આવું ન કરી શક્યા, તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ શરૂ થઈ એને થોડો સમય જ થયો હતો કે કંપનીના એક મોટા અધિકારી પણ ત્યાં આવી ગયા. તેમની પાસે ઘણા બધા રંગ-બેરંગી ફુગ્ગા હતા. તેમણે મીટિંગ […]

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી વેલને તરત નષ્ટ કરી દો, બધા કબૂતર વૃદ્ધની વાતનો મજાક ઉડાવવા લાગ્યા અને બોલ્યા આ વેલ અમારું શું બગાડી દેશે, જાણો પછી વૃદ્ધની વાત કેવી રીતે પડી સાચી?

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી થવા લાગશે. કોઈ દિવસ પારધી આ વેલની મદદથી […]

એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી બચવા માટે બીજું જાનવર પાળ્યું, એક દિવસ પતિ-પત્ની ઘરની બહાર હતા અને બાળક ઘરની અંદર એકલુ હતુ, તેના પછી શું થયું?

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે એક નોળિયો પાળી લીધો. નોળિયાના કારણે કોઈ પણ સાપ તે ઘરમાં નહોતા આવતા. થોડાં દિવસ પછી મહિલાએ પુત્રને જન્મ આપ્યો. પતિ-પત્ની ખૂબ પ્રસન્ન હતા. નોળિયો આખા […]

સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં પડીને મરી ગયા છે, દુર્ગંધ આવી રહી છે, સંતે પાણી સાફ કરવાના ઉપાય જણાવ્યા પરંતુ બધા નિષ્ફળ થઈ ગયા, જાણો કેમ?

એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા છે. અમે પાણી માટે ખૂબ પરેશાન […]

ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી ગયું, ખેડૂતે સસલાને ઉપાડ્યું અને પકાવીને ખાઇ લીધું, બીજા દિવસે ફરી ખેડૂત તે વૃક્ષ પાસે ગયો, ત્યાં અનેક સસલા રમતા હતા, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં કોઈ ગામમાં આળસું ખેડૂત હતો. તેની પાસે જમીન પણ હતી પરંતુ તે મહેનત નહોતો કરતો અને ભાગ્યના ભરોસે બેઠો રહેતો હતો. જેમ-તેમ તેનું ગુજરાણ ચાલી રહ્યું હતું. એક દિવસ તે બપોરે વૃક્ષની નીચે સૂતો હતો. ત્યારે ત્યાં એક સસલું દોડતા આવ્યું તેનો પીછો એક શિયાળ કરી રહ્યો હતો. ગભરામણના કારણે ખેડૂત પાસે જ […]

એક અધિકારી સિદ્ધ સંતને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતો હતો, જ્યારે તે સંતના આશ્રમ જઈ રહ્યો હતો તો રસ્તામાં તેને એક સામાન્ય વ્યક્તિ દેખાયો, અધિકારીએ તેનાથી સંતના આશ્રમ વિશે પૂછ્યુ, ન બતાવવા પર અધિકારીએ તેને લાત મારી દીધી, જાણો પછી શું થયું?

એક મોટા અધિકારીને પોતાના હોદ્દાનો ખૂબ ઘમંડ હતો. એક દિવસ તેને એક સિદ્ધ પુરુષ વિશે જાણવા મળ્યુ. તેણે વિચાર્યુ કે તેમને ગુરુ બનાવવા જોઈએ, જેથી થોડું જ્ઞાન મળી શકે. સંત વિશે માહિતી મેળવીને તે અધિકારી એક જંગલમાં તેમને શોધવા નીકળી ગયો. જ્યારે તે જંગલમાં પહોંચ્યો તો તેને એક સામાન્ય મનુષ્ય દેખાયો. તેને જોઇને અધિકારીએ પૂછ્યુ […]

એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા, જેનાથી રાજાનું હ્રદય પરિવર્તન થઈ ગયું, જાણો શું પુછ્યું સંતે?

પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા. કેટલાક લોકો એક સંત પાસે પહોંચ્યા અને આખી વાત જણાવી. લોકોએ સંતને કહ્યું કે, […]