Browsing category

ધાર્મિક

કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે. કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય […]

સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો

ઘણા માતા – પિતા છે જેઓ તેમનાં નાસમજ બાળકોને જબરદસ્તીથી નમસ્કાર કરાવે છે. બાળ મજૂરી ગુનો છે. તો કોઈનાં ચરણોમાં બાળકને જબરદસ્તીથી પ્રણામ કરાવવા પણ ગુનો જ છે. તેની ઊર્જાને જાગવા દો. લોકો સંસ્કારના નામે તેમને જેલ આપે છે. સંસ્કારના નામે આપણે તેને બંદીગૃહમાં બંધ કરી દઈએ છીએ. તેને બહાર આવવા દો. તેઓ જાતે પૂછે, […]

આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે, ભગવાન ધનવંતરિએ સંસારને અમૃત અને બીમારીઓથી બચવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધનવંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધનવંતરિએ સંસારને અમૃક આપ્યું હતું. આયુર્વેદથી પરિચય કરાવ્યો હતોઃ- […]

નાના બાળકના કાન વીંધાવા પાછળ શું છે માન્યતા? એક્યુપંક્ચર વિજ્ઞાન પ્રમાણે કાન વીંધાવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે

16 સંસ્કારોમાં નવમો કર્ણવેધ સંસ્કાર છે. જ્યારે બાળક છ મહિનાનું થઇ જાય છે ત્યાર બાદ 16માં મહિના સુધી કર્ણવેધ સંસ્કાર કરી શકાય છે. એટલે કાન વીંધાવી શકાય છે. સ્ત્રી અને પુરૂષ બંને માટે આ સંસ્કાર બનાવવામાં આવ્યો છે. સારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સંસ્કારની પરંપરા બનાવવામાં આવી છે. તેની પાછળ માન્યતા છે કે, સૂર્યના કિરણો કાનના […]

ભગવાન વિષ્ણુને પ્રિય અધિકમાસમાં આ વખતે 15 દિવસ ખુબજ શુભ, સર્વાર્થસિદ્ધિ યોગનો અનોખો સંયોગ

આ વખતે આસો મહિનામાં અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 16 ઓક્ટોબર સુધી ચાલશે. અધિકમાસને જ મલમાસ પણ કહે છે. કારણકે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી જેથી આ મહિનો મલિન થઇ જાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મલમાસને તેમુ નામ પુરૂષોત્તમ માસ આપ્યું છે. દર વર્ષે 24 અગિયારસ હોય છે. પણ આ વર્ષે મલમાસના કારણે […]

ઋષિ પંચમી – જાણો ભારતના 7 મહાન ઋષિ વિશે..

આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’, સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને ધારણ કરે છે

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી […]

નાગ પાંચમની રોચક કથાઓ અને મહત્વ

શ્રાવણ માસની પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની […]

શિવલિંગ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે? શ્રાવણમાં શિવજીનો રૂદ્રાભિષેક કરવાની છે પરંપરા, જાણો તેનું કારણ

શ્રાવણ મહિનામાં શિવજીનો રૂદ્રાભિષેક વિશેષ રૂપથી કરવામાં આવે છે. રૂદ્ર અભિષેક એટલે રૂદ્રને સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રૂદ્ર પણ છે. તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળની ધારા અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ અંગે સમુદ્ર મંથનમાં કથા પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, શિવજીને એવી વસ્તુઓ […]

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.

પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને પોતાના બાળકોની લાંબી આયુષ્ય માટે જીવંતિકા વ્રત કરવામાં આવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]