Browsing category

ધાર્મિક

ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના આ છે શારીરિક અને ધાર્મિક ફાયદા

જ્યારથી માનવ જીવનનું અસ્તિત્વ શરૂ થયું છે ત્યારથી એકમાત્ર સૂર્યદેવ જીવસૃષ્ટિના આધાર રહ્યા છે. હિન્દુઘર્મ ગ્રંથોમાં પણ સૂર્યદેવનું સ્થાન સૌથી ઉચ્ચ રહ્યું છે. આજે અમે વાત કરીશું સૂર્યદેવને જળ ચઢાવવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ અને તેનાથી થતા શારીરિક ફાયદા વિશે. રોગપ્રતિકારક શક્તિ વધારવાઃ- -જો સૂર્યને જળ અર્પણ કરવાની વાત કરીએ તો, તેની પાછળ છૂપાયેલું […]

જલારામ બાપાના જન્મથી લઈ લગ્ન સુધીનું જીવનગાથા

સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં બાપાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે, અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. ત્યારે જલારામ બાપાના જીવનના પ્રસંગોમાંથી જીવનવૃત્તાંત અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જલારામ બાપા પાસે એક વૃદ્ધ સંતે તેમની પત્નીને પોતાની સાથે સેવા કરવા માટે મોકલવા […]