Browsing category

જ્ઞાતિરત્નો

20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે છે હીરાની કંપનીનો માલિક

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને એ નાનું કારખાનું આજે ગ્લો સ્ટારના નામથી મોટુ વટવૃક્ષ બનીને હીરા ઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે. આજે દેશ-વિદેશમાં હીરાનો કારોબાર અને […]

નોખી માટીનો માનવી – શ્રી દિલીપભાઈ સંઘાણી

બાળપણ અને પ્રાથમિક શિક્ષણ મોટા ભાગના લોકો માને છે કે, દિલીપભાઈ સંઘાણીનું જન્મ સ્થળ માળીલા છે. પરંતુ હકીકતે તેમના પિતાશ્રી નનુભાઈ જયારે ચલાલાનો ખાદી કાર્યાલયમાં નોકરી કરતા હતા ત્યારે તેમનો જન્મ થયેલો. તે વખતે નનુભાઈ ખાદી કાર્યાલયના કવાટર્સમાં રહેતા હતા. દિલીપભાઈના પત્ની ગીતાબેન ચલાલાના છે. એ રીતે જોતા દિલીપભાઈ તથા ગીતાબેન એક જ ગામના-ચલાલાના ગણાય. […]

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી – આનંદીબેન પટેલ

આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧) ભારતીય રાજકારણી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી પદભારનો સમયગાળો- ૨૨ મે, ૨૦૧૪ થી ૩ ઓગષ્ટ ૨૦૧૬. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી […]

મૃત્યુ સમયે સરદાર પટેલની મિલકતનું સરવૈયું

ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન અને અંકે રૂપિયા 216 પુરા, એવું બેન્ક બેલેન્સ અને વિશાળ દેશભક્તિ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ ને સો સો સલામ.. પાંચસો બાસઠ જેટલા નાના મોટા રજવાડાંનું વિલીનીકરણ કરી આજના ભારતનો અખંડ નકશો જેમણે દેશવાસીઓને વારસામાં આપવાનું મહાકાર્ય કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર, 1950 ના દિવસે મુંબઈમાં […]

સવજીભાઈ ધોળકિયા 12 રૂપિયા ખર્ચીને એસટીમાં આવ્યા હતા સુરત, આજે 7 હજાર કરોડની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક

દાનવીરો માટે સુરત જાણીતું છે. એમાં પણ આગળ પડતું નામ એટલે સવજીભાઈ ધોળકિયા. હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક સવજીભાઈ ધોળિકિયાએ ગુરૂવારે તેમના 600 રત્નકલાકારોને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. કંપની દર વર્ષે કારીગરો દ્વારા દર મહિને કરાતાં કામના વધુમાં વધુ 10 ટકા ઇન્સેન્ટિવ ભાગ રાખી તેમાંથી એકત્રિત ફંડ દ્વારા ઘર, કાર કે એફડી ગિફ્ટમાં […]

માતાની શિખામણથી આ પટેલ બન્યા કરોડોના માલિક

માતાનો પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં અમૂલ્ય હોય છે, માતાના આદર્શ અને તેના દ્વારા મળેલી સમજણને જીવનમાં ઉતારી સફળતા મળે તેમાં કોઈ બે મત નથી. વડાપ્રધાન મોદી સહિત અનેક બિઝનેસમેનો ઘણી વાર પોતાની માતાના આદર્શ અને ત્યાગ વિશેની વાત કરતા હોય છે. સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ આમાના એક છે. નાનપણમાં મોટો અને પૈસાદાર માણસ […]

”મુઠ્ઠી ઉંચેરા માનવી, શ્રી મનજીભાઇ ધોળકિયા” આલેખન – રાજેશ પટેલ

કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, […]

સંબંધો સાચવો, પૈસા વાપરો- લવજીભાઈ ડાલિયા

સુરત શહેરમાં તમે કોઈને લવજીભાઈ ડાલિયા વિશે પૂછશો તો કોઈ માથું ખંજવાળે. ભૈ, આ કોણ? આને કયાં ગોતવો? ઍના કરતાં તમે લવજી બાદશાહ બોલો, ઍટલે તરત તમને સીધા ઍમને ઠેકાણે પહોંચાડાશે. તો હા, લવજીભાઈ આમ તો બિઝનેસમેન છે શહેરના જાણીતા અવધ ગ્રુપના સંસ્થાપક છે પણ ઍમની વધુ ઓળખ સામાજિક સેવા કરનાર, દાનવીર તરીકેની છે. ‘બેટી […]

મણિબહેન પટેલઃ લોખંડી સરદારના લોખંડી પુત્રી

બાળપણ અને શિક્ષણ કરમસદમાં જન્મેલાં મણિબહેન જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેરીને મોટા કર્યા. તેમણે શરૂઆતનો અભ્યાસ મુંબઈની ક્વિન મેરી હાઈસ્કુલમાં કર્યો. એ પછી ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ્યો. ઈ.સ. ૧૯૨૫માં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ […]

એક ગરીબ ખેડૂત થી લઈ કરોડોની કંપની સુધી પહોચતા એક પટેલની સંઘર્ષગાથા

ગુજરાતીમાં એક કહેવત છે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. એવા ઘણા લોકો છે જેમને આ કહેવત બંધ બેસે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે આપણ ને જે લાઈન નું નોલેજ હોય એમાં જ આપણે આગળ વધી શકીએ પણ આ વાત ને ખોટી સાબિત કરતા ઘણા કિસ્સાઓ બની ગયા […]